મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સંસદસભ્ય પૂનમબેન માડમ દ્વારા એબ્યુલન્સ માટે રૂા.પચાસ લાખની ગ્રાંટ ફારળવામાં આવી.
News Jamnagar May 12, 2021
જામનગર
કોવિડ –૧૯ ની પરિસ્થિતીને અનુલક્ષીને ગ્રામ્ય વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં એબ્યુલન્સ માટે રૂા.પચાસ લાખની ગ્રાંટ ફાળવતા સંસદસભ્ય પૂનમબેન માડમ જામનગર તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓને લાવવા અને લઈ જવા માટે એબ્યુલન્સની સુવિધા ન હોય પ્રર્વતમાન કોવિડ –- ૧૯ ની પરિસ્થિતીમાં ગ્રામ્ય વિસ્તારમાંથી આરોગ્ય કેન્દ્ર કે જીલ્લા કક્ષાએ આવેલ હોસ્પીટલમાં પહોંચાડવામાં મુશ્કેલી ન પડે તે માટે.
જામનગર જીલ્લાના વાંસજાળીયા ( જામજોધપુર ) , મોટા પાંચદેવડા ( કાલાવડ ) , જાલીયા દેવાણી ( ધ્રોલ ) અને દેવભૂમિ દ્રારકા જીલ્લાના લાંબા ( કલ્યાણપુર ) એમ ચાર ( ૪ ) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે એમ્યુલન્સ માટે સંસદસભ્યની ગ્રાંટ માંથી રૂા .૫૦ / – લાખની ગ્રાંટ ફાળવેલ છે અને વહીવટી તંત્રને આ એબ્યુલન્સો તાત્કાલીક ધોરણે જે તે પ્રાથમિક આરોગય કેન્દ્રો ઉપર પહોંચાડવા સુચના આપેલ છે.
કોરોનાની મહામારીને અનુલક્ષીને સંસદસભ્ય પૂનમબેન માડમના પ્રયત્નોથી લતીપુર તથા ભાડથર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં અને જોડીયા સામુહીક આરોગ્ય કેન્દ્રને તાકીદના ધોરણે એમબ્યુલન્સ પુરી પાડવામાં આવેલ છે .
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024