મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરમાં હર્ષોલ્લાસ થી ઈદ ઉલ ફિત્ર ની ઉજવણી કરવામાં આવી.
News Jamnagar April 22, 2023
જામનગર
પવિત્ર રમઝાન માસના આખરી દિને એકબીજાને મુબારકબાદ પાઠવતા મુસ્લીમ બિરાદરો
આગેવાનો નેતાઓ પોલીસ અધીકારી તેમજ હિન્દુ ભાઇ બહેનો દ્વારા પણ કોમી એખલાસ અને ભાઇ ચારાના દર્શન
જામનગર
રિપોર્ટ::: અકબર બક્ષી
જામનગરમા નેક –ટેક થી રમઝાન ઇદની ઉજવણી કરવામા આવી તેમજ ઇદગાહ મસ્જીદ સહિત ની મસ્જીદો મા ઇદગાહની ખાસ નમાઝ પઢવામા આવી હતી તેમજ
પવિત્ર રમઝાન માસના આખરી દિને એકબીજાને મુસ્લીમ બિરાદરો એ એકબીજાને મુબારકબાદી પાઠવી હતી આ તકે આગેવાનો નેતાઓ પોલીસ અધીકારી તેમજ હિન્દુ ભાઇ બહેનો દ્વારા પણ કોમી એખલાસ અને ભાઇ ચારાના દર્શન કરાવ્યા હતા.
જામનગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા કોરોના કાળના બે વર્ષ બાદ રમઝાનની ઈદની હોંશભેર ઉજવણી કરવામાં આવી હતી શંકર ટેકરીમાં આવેલ ઈદગાહ મસ્જિદ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ કાઝી- એ – ગુજરાત સૈયદ સલીમ બાપુની આગેવાનીમાં ઈદની નમાઝ પઢી હતી.
પૂર્વ વિપક્ષ નેતા અલ્તાફ ખફી સહિતના મહાનુભાવોએ મુસ્લિમ બિરાદરોને શુભેચ્છાઓ પાઠવીહતી
નમાઝ દરમ્યાન દેશમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે દુઆ માંગવામાં આવીહતી
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024