મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર શહેર ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચા દ્વારા (ધાર્મિક લાગણી દુભાવવા બાબતે કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યુ
News Jamnagar June 19, 2020
જામનગર શહેર ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચા દ્વારા (ધાર્મિક લાગણી દુભાવવા બાબત) હાલના સમયમાં ન્યુઝ (18) દ્વારા ડિબેટ નો કાર્યક્રમ હતો જેમાં ટીવી એન્કર અમીષ દેવગન દ્વારા ખ્વાજા ગરીબ નવાજ મોઈનુદ્દીન ચિશ્તી ર. અ. સાનમાં ગુસ્તાખી કરેલ તે બાબતે આજરોજ કલેકટર ને આવેદનપત્ર પાઠવામાં આવેલ હતું અને આવી ન્યૂઝ ડિબેટ બંધ કરવામાં આવી તેવી લાગણી વ્યક્ત કરી હતી જામનગર શહેર લઘુમતી મોરચા પ્રમુખ ઉમર અબ્દુલ્લાભાઈ બ્લોચ તથા જામનગર શહેર લઘુમતી મોરચાના પ્રભારી ઈકબાલ નુરમામદ ભાઈ ખફી (ભુરાભાઈ) તથા વોર્ડ નંબર 1 પ્રમુખ અકબરભાઈ કકલ તથા વોર્ડ નંબર 12 પ્રમુખ રઉફ ગઢકાઈ તથા જાવીદ મૌલાના. હેનિક ભાઈ પટેલ. ઉપસ્થિત રહ્યા હતા…
Tags :
You may also like
સરકારી ફ્રી મેડીકલ ઇનસ્યોરન્સ છે એક સંજીવની બુટી
સરકારી ફ્રી મેડીકલ ઇનસ્યોરન્સ છે એક સંજીવની બુટી મા અમૃતમ અને આયુષમાન કાર્ડ અંગે સજાગ રહો અને તબીબી સારવાર માટે દસ લાખ સુધી મફત લાભ મેળવો આ લ...
November 26, 2023