મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર સાંબેલાધાર વરસાદ પડતાં નદીઓ બની ગાંડીતુર ડેમઓ છલકાયા નીચાણ વાળા વિસ્તાર માં કમર ડૂબ પાણી ભરાયા ઘરો માં ઘૂસ્યા પાણી લોકો ની ઘરવખરી ને નુકસાન શેરીઓમાં લોકોએ સ્વિમિંગ પુલ ની મોજ માણી : બેડ ગામ પાસે આવેલ નદી ના પુલ પર પાણી ફરી વળતા વાહનો ની લાગી હતી લાંબી કતારો જામનગર થી દ્વારકા જવાનોના હાઇવે થયો હતો બંધ .પાણી ઓસરી જતા વાહનવ્યવહાર બાદ માં ચાલુ થયું હતું
News Jamnagar July 08, 2020
Tags :
You may also like
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...
September 26, 2023