મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
રાજ્ય ના મુખ્યમંત્રી સોમનાથ દાદા ના દર્શન કર્યા વિશ્વને કોરોના મહામારીમાંથી મુક્તિ મળી તેવી પ્રથાના કરી
News Jamnagar July 11, 2020
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિશ્વ પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર અને બાર જ્યોર્તિલિંગના પ્રથમ એવા ભગવાન સોમનાથ દાદાના આજે સવારે દર્શન પૂજન કર્યા હતા. તેમણે ગુજરાત સહિત સમગ્ર વિશ્વને કોરોના મહામારીમાંથી મુક્ત કરવાની પ્રાર્થના કરી સૌના મંગલની પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ પૂર્વે ગઇકાલે સાંજે સોમનાથમાં જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્યના અધિકારીઓ સાથે બેઠક યોજીને ગીર સોમનાથ જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિની જાણકારી મેળવી નિયંત્રણ માટેના ઉપાયો તેમજ સઘન સર્વેલન્સ વગેરેની સૂચનાઓ આપી હતી અને તાજેતરની વરસાદી સ્થિતિની પણ સમીક્ષા હાથ ધરી હતી.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024