મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
બ્રેકિંગ જામનગર.... જામનગરમાં આજે બે કોરોના પોઝિટિવ દર્દીઓના મોત
News Jamnagar July 11, 2020
બ્રેકિંગ જામનગર….
જામનગરમાં આજે બે કોરોના પોઝિટિવ દર્દીઓના મોત
કમલેશ કેશવલાલ તન્ના અને પ્રદીપ મુકુન્દરાય દવે નામના કોરોના ગ્રસ્ત વ્યક્તિઓના મૃત્યુ નીપજયા
શહેરમાં સાંજે વધુ બે દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ
બંને કોરોના પોઝિટિવ દર્દીઓ પટેલ કોલોની વિસ્તારના રહેવાસી
મીનાબેન શેઠ, 57 વર્ષીય મહિલા, પટેલ કોલોની શેરી નં. 3 સુદામા એપાર્ટમેન્ટ
હીરાનંદ કરમચંદાની, 50 વર્ષીય પુરુષ, પટેલ કોલોની શેરી નં 2, દ્રષ્ટિ એપાર્ટમેન્ટ
અહેવાલ. સબીર દલ
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025