મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરમાં લાલપુર બાયપાસ પાસે ક્રિષ્ના પાર્કવાળી 3.7.20 ના જમીન મામલે બિલ્ડર પર ફાયરીગ઼ થયું હતું પ્રકરણમાં એલસીબી પોલીસે શાર્પ શુટર સહિત ત્રણ આરોપીને પકડી પાડી સાત દિવસના રીમાન્ડ પર લીધા છે જેમાં વધુ એક આરોપી જશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજાની સંડોવણી ખુલતા પોલીસે તેની અટકાયત કરી રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા કૉર્ટ એ ત્રણ દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે.
News Jamnagar July 15, 2020
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025