મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
તળાવ માં ન્હાવા પડેલ 18 વર્ષીયે યુવક નો મોત
News Jamnagar July 15, 2020
જામનગર
જામનગર તા.15.જામનગરના સાત રસ્તા પાસે આવેલ પ્રદર્શન મેદાન પાછળના લાખોટા તળાવના ભાગમાં આજે માતા-પિતા સાથે કપડાં ધોવા માટે આવેલો પુત્રતળાવમાં ન્હાવા પડ્યા પછી ડૂબી ગયો હતો. તેની સાથે ન્હાવા પડેલા પિતાનો બચાવ થયો છે. ફાયરના જવાનોએ તળાવમાંથી મૃતદેહ બહાર કાઢીયો હતો જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલા ખુલ્લા ફાટક પાસે રહેતા ૧૮ વર્ષના પુત્ર વિશાલ મોરારીભાઈઆ યુવાનને મૃતદેહને એકાદ કલાકની જહેમત પછી ફાયરના સ્ટાફે બહાર કાઢી પોલીસને સોંપતા તેના માતા-પિતાએ રડી પડીયા હતા.
અહેવાલ સબીર દલ
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025