મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરના ધર્મસંસ્થાનોના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજતા જિલ્લા કલેક્ટર જામનગરની જનતાને શ્રાવણ માસ અન્વયે કલેક્ટર ની અપીલ
News Jamnagar July 21, 2020
જામનગર.
જામનગર તા.૨૧ જુલાઇ, આજથી શ્રાવણ માસનો શુભારંભ થયો છે, આ પવિત્ર મહિનામાં મહાદેવના દર્શન, પૂજા, આરાધનાનું અનેરું
મહાત્મ્ય છે, પરંતુ હાલમાં કોરોનાની મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે જામનગરમાં મંદિરોમાં લોકોની ભીડ થવાથી કે અન્ય પ્રકારે સંક્રમણમાં વધારો થવાની શકયતાને ધ્યાને લઇ લોક આરોગ્યની સુખાકારી માટે કલેકટર રવિશંકરે આજે ધર્મસંસ્થાનોના ટ્રસ્ટીશ્રીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં દરેક મંદિરોમાં સાવચેતીરૂપ વ્યવસ્થાઓ વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ તકે જામનગરની જનતાને કલેકટરશ્રીએ અપીલ કરી છે કે, શ્રાવણ માસ દરમિયાન જામનગરમાં દરેક શિવમંદિરો અને અન્ય મંદિરો પણ દર્શન માટે ખુલ્લા રહેશે જેમાં સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ લોકો સોશિયલ ડીસ્ટન્સના પાલન સાથે પ્રભુના દર્શનનો લાભ લઈ શકશે પરંતુ ગર્ભગૃહમાં જઇ જલાભિષેક, દુગ્ધાભિષેક અને બીલીપત્ર ચડાવવા માટે લોકો નિજમંદિરમાં ન જાય અને સોશિયલ ડિસ્ટંસ,સેનીટાઇઝેશન, માસ્કનું પાલન કરે તો શ્રધ્ધા સાથે જ સ્વસ્થતા પણ જાળવી શકાશે.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024