મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરના જિલ્લા કલેકટર દ્વારા ધ્રોલ મા આજથી ચા, પાનની દુકાનો ખુલી રાખવા આપી પરવાનગી. જામનગર JMC વિસ્તાર તેમજ ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં તા. 17/7 /2020 ના જાહેરનામા થી તા. 27/7/2020 સુધી ચા, પાન, ગુટકા નું વેચાણ કરતા લારી, ગલ્લા, દુકાનો બંધ રાખવાનો આદેશ કરવામાં આવેલ જે સમય અવધી માં ફેરફાર કરી તા. 22/7/2020 સુધી કરવામાં આવેલ છે. જેથી ચા, પાન, ગુટકા નું વેચાણ કરતા લારી, ગલ્લા, દુકાનો આજથી ખુલી રાખી શકાશે.
News Jamnagar July 23, 2020
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025