મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
લોકો ની માંગણી અમને ટેક્ષ મુક્ત કરવામાં આવે
News Jamnagar July 29, 2020
જામનગર
ના ભોગવેલ સૂવિધાઓનો ટેક્ષ ના આપવા બાબત . આમ આદમી પાર્ટી જામનગર દ્વારા જાડા ના મુખ્ય અધિકારી ને આવેદન પાઠવી ને રજુઆત કરવામાં આવી હતીકે પુષ્પ પાર્ક -06 દ્વારકાધીશ પાર્ક -1 ની પાછળ , બેડી રિંગ રોડ , વોર્ડ નંબર -6 ( નગર સિમ એરિયા ) માં રહેતા નાગરિકો / સોસાયટી ના મેમ્બર્સ ને રોડ , લાઈટ , પાણીના નાળા ની સુવિધાઓ જે જામનગર એરિયા ડેવલોપમેન્ટ ઑથોરીટી દ્વવારા મકાનનું કંપ્લેનસિયોન આપવામાં આવેલ છે , અને ત્યાં લાઈટ , રોડ જેવી સુવિધાઓ નો અભાવે , છેલ્લા દોઠ , બે વર્ષથી સોસાયટીના મેમ્બર્સ / નાગરિકો દ્વવારા અસંખ્ય વાર લેખિત , મૌખિક , ટેલિફોન , ઇમેઇલ દ્વવારા રજુવાત / ફરિયાદ કરવામાં આવેલ હતી પણ કોઈજ જાતની સુવિધાઓ આપવામાં આવેલ નથી , તેના કારણે સોસાયટીના હાઉસિંગ ટેક્ષમાં ટેક્ષ મુક્ત કરવામાં આવે જે સુવિધાઓ નથી આપેલ , તેનો ટેક્ષ સોસાયટી ના મેમ્બર્સ કેવીરીતે ટેક્ષ સરકારને ચૂકવે , ને સોસાયટીના દરેક મેમ્બર્સ ની લોકમાંગણી છે ,કે અમોને ટેક્ષ મુક્ત કરવામાં આવે .અન્યથા ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા તથા અમારી હક જે બંધારણીય અધિકારો પ્રાપ્ત કરવાની અમોને ફરજ પડશે . જે અંગેની સંપૂર્ણ જવાબદારી આપની રહેશે .
અહેવાલ .સબીર દલ
અનિરુદ્ધસિંહ છત્રસિંહ ઝાલા આમ આદમી પાર્ટી જામનગર વોર્ડ નંબર -06 ના વોર્ડ પ્રમુખ એ આવેદનપત્ર આપી રજુઆત કરી
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024