મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર જિલ્લા કલેકટરે તહેવારોને અનુલક્ષી બહાર પાડ્યું જાહેરનામું.રક્ષાબંધન અને બકરી ઈદના તહેવારને ધ્યાનમાં લઇ જામનગર જિલ્લામાં કલમ 144 લાગુ કરાઇ જામનગરમાં આજથી પાંચ દિવસ સુધી સમગ્ર જિલ્લામાં ચાર કે તેથી વધુ વ્યક્તિને ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે કોઈ પણ આ જાહેરનામાનો ભંગ કરશે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે, બિનજરૂરી બહાર ભેગા થતા થતા લોકોએ ચેતવાની જરૂર છે.
News Jamnagar July 31, 2020
Tags :
You may also like
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...
September 26, 2023