મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર માં આજે બહેનોએ પોતાના લાડકા વીરા ને રાખડી બાંધી રક્ષાબંધન ની પર્વ ની ઉજવણી કરી
News Jamnagar August 03, 2020
જામનગર
જામનગર આજે સવારે શ્રાવણી પૂનમ એટલે કે રક્ષાબંધનનો તહેવાર છે.ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો ઉત્સવ એટલે રક્ષાબંધન.
દરેક બહેન રાખડીના રેશન ના દોરા પ્રાર્થનાઓ સુરક્ષા કવચ પોતાના ભાઈના હાથે બાંધીને ભાઈની સલામતિ અને સુખની મંગલ કામના કરે છે.
આ વર્ષે કોરોના મહામારીથી સમગ્ર વિશ્વ ભયમાં છે ત્યારે બહેનોએ પોતાના ભાઈને કોરોનાથી બચાવવાની પ્રભુને મનોમન પ્રાર્થના કરી હતી. જામનગરમાં પણ બહેનોએ ભાઈઓના હાથે રાખડી બાંધી રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી હતી. ભાઈઓ ના મોં મીઠા કરવી હતા
Tags :
You may also like
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...
September 26, 2023