મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કોવિડની સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું 8 ઓગષ્ટએ જામનગરમાં આગમન
News Jamnagar August 08, 2020
જામનગર
કોવિડની સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનું આવતીકાલે જામનગરમાં આગમાન
અધિકારીઓ સાથે બેઠક યોજશે
જામનગર તા.8 ઓગષ્ટ,હાલમાં જામનગરમાં કોવિડનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે,ત્યારે આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ જામનગરમાં કોવિડની સ્થિતિની સમીક્ષા કરવા અધિકારીઓ સાથે બેઠક યોજશે.આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે ચીફ સેક્રેટરી અનિલ મુકીમ,મુખ્યમંત્રી ના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે.કૈલાસનાથન તથા પ્રિન્સિપલ સેક્રેટરી જયંતિ રવિ પણ જામનગર ખાતે બેઠકમાં ઉપસ્થિત રહેશે.
ફાઈલ.તસ્વીર
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024