મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર ગુરુ ગોવિંદસિગ હોસ્પિટલમાં ઇન્ડિયન રેડક્રોશ સોસાયટી દ્વારા બે મહિના સુધી જમવા નાસ્તાની કરવામાં આવેલ વ્યસ્થા
News Jamnagar August 12, 2020
જામનગર
વિશ્વમહામારી કોવિદ ૧૯ અંતર્ગત જામનગર જી.જી હોસ્પિટલના (ડોક્ટરો, નર્સીંગ સ્ટાફ, સહીત) તમામ સ્ટાફ ઉત્તમ, સક્રિય, અને સમર્પિત કામગીરી કરી રહ્યો છે. આ તબ્બકે તેઓને જમવા – નાસ્તા સહીતની યોગ્ય સુવિધા મળી રહે, તે હેતુ થી ઇન્ડિયા રેડક્રોસ સોસાયટી જામનગર દ્વારા પ્રત્યેક સ્ટાફ પ્રત્યેક શિફ્ટ પ્રત્યેક કોરોના સેવક માટે બે મહિના માટે ભોજન – નાસ્તા – પાણી – છાસ સહીતની વ્યસ્થા કરવામાં આવેલ છે.
આ ઉપરાંત બે મહિના પશ્ચાત વધુ જરૂર પડ્યે, વ્યસ્થા કરવામાં આવશે તેવું પ્રેસિડન્ટ શ્રી બિપીનભાઈ ઝવેરી દ્વારા જાણવામાં આવેલ છે.
આ તબ્બકે પ્રેસિડન્ટ બિપીનભાઈ ઝવેરી,વાઇસ પ્રેસિડન્ટ ડો અવિનાશભાઈ ભટ્ટ, નોડલ ઓફિસર ડો. ડી.પી વસાવડા, હરેન્દ્રભાઈ ભાડલાવાળા, મનહરભાઈ ત્રિવેદી, ભાર્ગવ ઠાકર, બ્રિજેશ પંડ્યા વગેરે દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવેલ.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024