મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરના વકીલો દ્વારા થેલેસેમિયા ગ્રસ્ત બાળકોની મદદ માટે લોહીની જરૂરીયાત ના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
News Jamnagar August 16, 2020
જામનગર.
અહેવાલ.સબીર દલ
જામનગરમાં જામનગર બાર એસોસિએશન દ્વારા સ્વતંત્રતા પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે વકીલો દ્વારા થેલેસેમિયા ગ્રસ્ત બાળકોની મદદ માટે લોહીની જરૂરીયાત ના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
વીડિયો જોવા મતે માટે અમારા ફેસબુક પેજ ની મુલાકાત લીઓ
જામનગર જિલ્લા કોર્ટ સંકુલ પાસે જામનગર બાર એસોસિએશન દ્વારા દર વર્ષે યોજાતી પરંપરા મુજબ આ વર્ષે પણ સ્વતંત્રતા પર્વ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન જીજી હોસ્પિટલ બ્લડબેંક ના સહકાર થી કરવામાં આવ્યું હતું. છેલ્લાં દસ વર્ષથી કરાતા રક્તદાન કેમ્પનું આયોજન ના ભાગરૂપે આ વર્ષે પણ જામનગર બાર એસોસિયેશનના વકીલો દ્વારા રક્તદાન કરવામાં આવ્યુ અને જામનગરની જી.જી.હોસ્પિટલમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો તેમજ કોરોનાની મહામારી માં જે દર્દીઓને લોહીની જરૂરિયાત હોય તેને સહાય રૂપ થવાના શુભ હેતુસર કેમ્પ યોજવામાં આવ્યો હતો.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025