મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે ની જામનગર ફોટોગ્રાફર્સ એસોસિયેશન દ્વારા કરાઈ ઉજવણી કોરોનાથી બચવા બેડી ગેઇટ વિસ્તારમાં વિના મૂલ્યે ૧૫૦૦ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું
News Jamnagar August 19, 2020
જામનગર
જામનગર ૧૯: આજે ૧૯ ઓગસ્ટ સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડે તરીકે ઉજવવામાં આવે છે, આજના દિવસે ફોરીગ્રાફી સાથે સંકળાયેલા લોકો અનેકવિધ કાર્યોકર્મો દ્વારા આ દિવસની ઉજવણી કરે છે ત્યારે જામનગર ફોટોગ્રાફર એસોસિયેશન જે છેલ્લા ૪૬ વર્ષોથી ફોટોગ્રાફી શેત્રે કાર્યરત છે તેના દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
કોરોના ની મહામારીને લીધે વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ ની રંગેચંગે ઉજવણી શક્ય ના હોઈ જામનગરના ફોટોગ્રાફરો એ આજના દિવસે કોરોનાના સક્રમણથી બચવા ખાસ વિનામૂલ્યે ૧૫૦૦ માસ્ક નું બેડી ગેઇટ વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ કોરોનાથી બચવા સોસિયલ ડિસ્ટન્સ જાણવા અપીલ કરવામાં આવી હતી
જામનગર ફોટોગ્રાફર્સ એસોસિએશનના આ નવતર ઉજવણીમાં પ્રમુખ પંકજભાઈ ભટ્ટ, મંત્રી સંદીપ દોશી, પૂર્વ પ્રમુખ જગત રાવલ, જયેશ નાખવા, હારીત જોશી, પ્રવિણસિંહ વાઢેર, ચિંતન સોલંકી, દીપેન મિસ્ત્રી, વનરાજસિંહ ચૌહાણ, દીપેશ સોલંકી અને દિપક લાખાણી સહિત ના સદસ્યો ઉપસ્થિત રહી શહેરીજનોને માસ્ક વિતરણ કર્યું હતું.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025