• Home
  • National
  • Gujarat
  • Jamnagar
  • Political
  • Public Voice
  • News Updates
  • Crimes
  • Dharmik
  • Editor Report's

Political

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...

October 31, 2022

વોર્ડ નંબર 12માં કારોબારી બેઠક યોજાઈ હતી.

જિલ્લાના યુવા નેતા આંદોલનકારી આહીર સંજય ચેતરીયા એ આમ આદમી...

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

જામનગર જિલ્લા ભાજપ મીડીયા સેલ ના કન્વીનર ની નિમણુંક

  1. Home
  2. જામનગર શહેરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત બેઠા તાજીયા તાજીયાના ઝુલુસ નહિ નીકળેલ સાદગીપુણ કરવામાં આવી મહોર્રમની ઉજવણી.
Jamnagar Dharmik

જામનગર શહેરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત બેઠા તાજીયા તાજીયાના ઝુલુસ નહિ નીકળેલ સાદગીપુણ કરવામાં આવી મહોર્રમની ઉજવણી.

News Jamnagar August 31, 2020

જામનગર શહેરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત બેઠા તાજીયા તાજીયાના ઝુલુસ નહિ નીકળેલ સાદગીપુણ કરવામાં આવી મહોર્રમની ઉજવણી.

જામનગર
અહેવાલ. અકબર બક્ષી
જામનગર તા .31 આશરે ૧૪૦૦ વર્ષ પહેલા કરબલાનું યુધ્ધ થયું હતું .આ યુધ્ધમાં અસત્ય સામે સત્યની લડાઈમાં ઈસ્લામના પયગમ્બર મોહંમદ ( સ.અ.વ. ) ના નવાસા ઈમામ હશન અને ઇમામ હુશેન અને તેમના ૭૨ સાથીદારોને યજીદીઓ દ્વારા શહીદ કરવામાં આવ્યા હતાં .તેમની યાદમાં દર વર્ષે ઈમામ હુશેનની કુરબાનીને યાદ કરી મોહરમ તહેવારની ગમગીન સાથે ઉજવણી કરવામાં આવે છે .દર વર્ષ જામનગર શહેરના બેડી દરબારગઢ.દિપક ટોકીઝ. ચાંદીબજાર. સહિતના વિસ્તારોમાં વિખ્યાત કલાત્મક તાજીયા નિકળતા હોય છે .આ તાજીયાઓને જોવા વિશાળ માનવમેદની દેશ વિદેશમાં થી પણ એકઠી થતી હોય છે .પરંતુ આ વખતે કોરોના મહામારીને કારણે ઝુલુસ સહિતના કાર્યક્રમો મુલત્વી રાખવામાં આવેલા અને ઈતિહાસમાં પ્રથમ વખત જુલુસ કાઢ્યા વગર જ સંચાલકો દ્વારા નિર્ણય લઈ ને પોતાના માતમમાં બેઠા તાજીયા રાખી મહોરમ પર્વ મનાવ્યું

જામનગરમાં મોહરમ ની વર્ષો જૂની પરંપરા જાળવી રાખવા માટે જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં તાજિયા કમિટી દ્વારા હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે મળીને બે થી ત્રણ મહિનાની અથાગ મહેનતથી બેનમૂન અને કલાત્મક અને રંગબેરંગી તેમજ લાઇટિંગ વાળા તાજીયા બનાવ્યા છે અને ખાસ કરીને આ તાજીયાના જુલુસ નહિ કાઢી માત્ર ઇમામ ખાના અને માતમ ખાતે જ તાજીયાઓને રાખી પારંપરિક વિધિ પૂર્ણ કરી ખુબ જ સાદગીથી મહોરમની ઉજવણી કરવામાં આવી છે. જ્યારે તાજીયાના દર્શન અને સલામ કરવા આવતા હિન્દુ મુસ્લિમ લોકો પણ સોશિયલ ડિસ્ટનસ અને માસ્કની તકેદારી સાથે તાજીયા નિહાળવા આવ્યા હતા. રાજ્ય સરકારની કોરોનાની તમામ ગાઈડલાઈનને અનુસરીને જામનગરમાં પ્રથમ વખત વિશ્વ કક્ષાની ઉજવણી ને ઝાંખપ લાગી હોય તેમ અને લાખોની જનમેદની આવતી હોય તેમ છતાં આ વર્ષે ખૂબ જ સાદગીથી જામનગર માં મોહરમની ઉજવણી કરવામાં આવી.

Share:
Tags :
News Jamnagar

You may also like

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

સરકારી ન્યુ સ્કુલે નવો રાહ ચીંધ્યો

"પર્યાવરણ દિવસ" ઉજવણીને સાર્થક કરતુ GPCB જામનગર

હવામાન વિભાગ દ્વારા બિપરજોય સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાં...

ભારતીય સૈન્ય જવાનો બિપરજોય ત્રાટકે તે પહેલાં તૈયારીઓ કરી ...

73 પૈકીના 9 સગર્ભા બહેનોની આરોગ્ય કેન્દ્રો ખાતે સફળ પ્રસૂ...

કુદરતી આપદામાં જામનગર જિલ્લા હોમગાર્ડઝના જવાનો ખડે પગે

જામનગર જિલ્લાના નીચાણવાળા વિસ્તારો અને દરિયાકિનારા નજીક ર...

બિપરજોય ચક્રવાતને ધ્યાનમાં રાખીને ભારતીય તટરક્ષક દ્વારા વ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

News Updates

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...

September 26, 2023

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

કાંટાળી વાડમાંથી મળેલું ફુલ હવે અમેરિકાની ગલીઓમાં મહેકશે

વાયરલ કન્ઝકટીવાઇટીસના સંક્રમણથી બચવા માટે આટલી કાળજી રાખ...

Recent News

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

September 26, 2023

ધ ગ્રેટ અંબાણીજી વિષે પુસ્તક લખનાર PNનુ ગ્રેટ સંબોધન

September 25, 2023

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

August 15, 2023

Jamnagar

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

September 26, 2023

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

August 12, 2023

સરકારી ન્યુ સ્કુલે નવો રાહ ચીંધ્યો

August 01, 2023

Public Voice

હેલ્લો ફ્રેન્ડ આજે મારો જન્મદિવસ છે આપ બધા આવજો મારી બર્થ...

August 21, 2022

મુસ્લિમ બિરાદરો દ્વારા કોરોના કાળના બે વર્ષ બાદ રમઝાનની ...

May 03, 2022

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

June 27, 2021

Dharmik

જામનગર માં આજે કલાત્મક તાજીયા પડ માં આવશે આખરી ઓપ આપવામાં...

July 28, 2023

જામનગરમાં હર્ષોલ્લાસ થી ઈદ ઉલ ફિત્ર ની ઉજવણી કરવામાં આવી.

April 22, 2023

જામનગરના કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને સ્...

April 17, 2023

News Jamnagar is the best news website. It provides news from many areas.

Contact us : newsjamnagar52@gmail.com

@2023 - newsjamnagar.com. All Rights Reserved. Designed and Developed by Newsreach