મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
આયુષની સુચના મુજબ દ્વારકા જિલ્લા આયુર્વેદ અધીકારીના માર્ગદર્શન હેઠળ રોગ પ્રતિકારક દવાનુ વિતરણ
News Jamnagar September 08, 2020
જામ ખંભાળિયા
ગુજરાત રાજ્યના આયુષ વિભાગ નાં નિયામક ભાવનાબેન ની સુચના મુજબ તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી,દેવભૂમિ દ્વારકા ડો.વિવેક શુકલનાં માર્ગદર્શન હેઠળ નીચે મુજબ આર્સેનિક આલ્બમ ( હોમીયોપેથીક રોગ પ્રતિરોધક દવા) નું વિતરણ કરવામાં આવેલ હતું જેમાં
1)સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)- 112
2)લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) – 184
3)સીટી સી ડિવિઝન પોલીસ ચોકી – 152
4)પંચકોષી એ ડિવિઝન ધુંવાવ – 160
5)બાલાજી પાર્ક – 1600
6)પંચેશ્વર મહાદેવ મંદિર ખોડિયાર કોલોની – 1600
7)અન્ધાશ્રમ ફાટક ની સામે -168
8)દ્વારકાધીશ સોસાયટી – 332
9)વી માર્ટ – 80 કુલ – 4388
તમામ કામગીરી દરમ્યાન તકેદારી નાં દરેક પગલાં લેવામાં આવ્યા જેમકે સોશ્યિલ ડીસ્ટન્સીંગ,માસ્ક વગેરેના પાલન કરવામાં આવ્યા હતા
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024