મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર NSUI દ્વારા સ્કુલ ફી મુદ્દે ડી.કે.વી સર્કલ ખાતે કર્યું હતું ચક્કાજામ નો-સ્કુલ,નો-ફી ના લગાવ્યા હતા નારા
News Jamnagar September 29, 2020
જામનગર
ગુજરાત એન એસ યુ આઈ દ્વારા આજરોજ સમગ્ર ગુજરાતમાં સ્કુલ ફી મુદ્દે વિરોધ દર્શાવવામાં આવ્યો જે અંતર્ગત જામનગર એન એસ યુ આઈ દ્વારા ગઈ કાલે શહેરના ડી.કે.વી સર્કલ ખાતે ફી માફી ની માંગ સાથે “નો-સ્કુલ,નો-ફી”ના નારા સાથે રસ્તા રોકો આંદોલન કરી ચક્કાજામ કરવામાં આવ્યું હતું
આ વિરોધ પ્રદર્શનની પોલીસને જાણ થતાં પોલીસ દ્વારા એન એસ યુ આઈ ના પ્રમુખ મહિપાલસિંહ જાડેજા .પ્રદેશમંત્રી શક્તિસિંહ જેઠવા .યુવક કોંગ્રેસ પ્રમુખ .ડો તોસીફખાન પઠાણ વગેરે ની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024