મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ચાંદીબઝાર સર્કલ ખાતે માન. ડે. મેયર , માન. ચેરમેન -સ્ટેન્ડિંગ કમિટી, શાશકપક્ષ નેતાશ્રી તથા અલગ અલગ વોર્ડના સભ્યશ્રીઓ દ્વારા સ્વચ્છતા જાગૃતિ અભિયાન શરુ કરવામાં આવેલ તેમજ આપણું શહેર સ્વચ્છ, સ્વસ્થ અને રળિયામણું રહે તે માટે તમામ શહેરીજનોને ભીના તથા સુકા કચરાને અલગ અલગ રાખી ડોર ટુ ડોર કલેક્શન વાહનમાંજ અલગ અલગ આપવા અપીલ કરવામાં આવેલ.
News Jamnagar October 02, 2020
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025