મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરની સામુહીક દુષ્કર્મની ઘટના ને વખોડી કડક પગલાની સાંસદ પૂનમબેન માડમની ભલામણ સાથે માંગણી
News Jamnagar October 05, 2020
જામનગર
જામનગરની સામુહીક દુષ્કર્મની ઘટના ને જઘન્ય અપરાધ ગણાવી કડક પગલાની સાંસદ પૂનમબેન માડમની ભલામણ સાથે માંગણી
જામનગરમા યાદવનગરની સામુહીક દુષ્કર્મની ઘટના ને જઘન્ય અપરાધ ગણાવી સંસદસભ્ય પૂનમબેન માડમએ આ જઘન્ય અપરાધ કરનારાઓ સામે દાખલારૂપ પગલા લઇ આવી ઘટનાઓ ન બને તે દિશામા કડક પગલાઓની ભલામણ સાથે માંગણી કરી પિડીતાને તેમજ પિડીતાના પરિવારને તાત્કાલીક ન્યાય મળે તેવી ભારપુર્વકની લગત તંત્રને ભલામણ કરી છે
જામનગરમા રવિવારે બહાર આવેલી આ શરમજનક ઘટના અંગે ૧૨-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમ એ આક્રોશપુર્ણ પ્રતિક્રિયા વ્યક્ત કરતા એક નિવેદન મા જણાવ્યુ છે આ કલંકરૂપ જઘન્ય અપરાધ ના તમામ આરોપીઓ સામે કડકમા કડક પગલા લેવાય અને સરકારશ્રીની જોગવાઇઓ અને કાયદાઓ તેમજ તેના સુધારાઓ અમલમા આવ્યા છે તેમાંની કડક જોગવાઈઓ હેઠળ આ કેસના તમામ ગુનેગારો સામે પગલા લેવાય તે જરૂરી છે આ બાબતે સાંસદ શ્રી પૂનમબેને લગત સતાવાળાઓ સાથે વાત કરી ભારપુર્વક ભલામણ કરી દાખલારૂપ પગલાની માંગણી કરી છે અને તંત્ર એ પણ આ દિશામા કાર્યવાહીઓ હાથ ધરી છે
આ સામુહિક દુષ્કર્મની ઘટના ને વખોડી સાંસદ પૂનમબેન એ આવા અપરાધ ન બને તે દિશામા કાર્યવાહી કરવાનો દ્રઢ પુનરોચ્ચાર સાથે જરૂરી આકરા પગલાની માંગણી કરી છે
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025