મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર શહેર કોંગ્રેસ દ્વારા એસપી કચેરી ની સામે ગાંધી ચિંધ્યા માર્ગે મૌન વ્રત ધારણ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુંઆજ રોજ જામનગર ખાતે હાથરસની બાળકી સાથે દુષ્કર્મ બાદ બાળકીને થતા અન્યાય મુદ્દે યુપી ખાતે કોંગ્રેસ ના રાહુલ ગાંધીજી અને પ્રિયંકા જી નું પોલીસ દ્વારા જાહેરમા અપમાન કરવામાં આવ્યું અને લોકશાહી નું સરાજાહેર ખૂન કરવામાં આવ્યું તેના મુદ્દે વિરોધ પક્ષના નેતા અલ્તાફભાઈ ખફી ની આગેવાની હેઠળ .
News Jamnagar October 05, 2020
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024