મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ વર્ચ્યુલ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું
News Jamnagar October 10, 2020
જામનગર
જામનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ વર્ચ્યુલ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ ના પ્રમુખ અમિત ચાવડા, હાર્દિક પટેલ સહિત પ્રદેશ આગેવાનો સાથે એલઈડી સ્ક્રીન પર ચર્ચા માં જોડાયા હતા અને પ્રદેશ આગેવાનો દ્વારા જામનગર શહેર અને જિલ્લા ની પ્રજા ને ખેતી, રોડ રસ્તા, કાયદા કાનૂન વ્યવસ્થા જેવા અનેક મુદાઓ અંગે માહિતગાર કરવા તેમજ જાગૃત કરવા અંગે ની માહિતી પૂરી પાડી હતી આ આયોજન માં જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ ના તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024