• Home
  • National
  • Gujarat
  • Jamnagar
  • Political
  • Public Voice
  • News Updates
  • Crimes
  • Dharmik
  • Editor Report's

Political

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...

October 31, 2022

વોર્ડ નંબર 12માં કારોબારી બેઠક યોજાઈ હતી.

જિલ્લાના યુવા નેતા આંદોલનકારી આહીર સંજય ચેતરીયા એ આમ આદમી...

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

જામનગર જિલ્લા ભાજપ મીડીયા સેલ ના કન્વીનર ની નિમણુંક

  1. Home
  2. જામનગરની જીજી હોસ્પિટલના જૂના બિલ્ડીંગમાં આવેલ સર્જરી વિભાગમાં ૨૩૨ બેડની અધતન સાધનોથી સજજ નવી કોવિડ ‘સી’ હોસ્પિટલનું ઇ.લોકાર્પણ મુખ્યમંત્રીએ કર્યું
Jamnagar Crimes

જામનગરની જીજી હોસ્પિટલના જૂના બિલ્ડીંગમાં આવેલ સર્જરી વિભાગમાં ૨૩૨ બેડની અધતન સાધનોથી સજજ નવી કોવિડ ‘સી’ હોસ્પિટલનું ઇ.લોકાર્પણ મુખ્યમંત્રીએ કર્યું

News Jamnagar October 21, 2020

જામનગરની જીજી હોસ્પિટલના જૂના બિલ્ડીંગમાં આવેલ સર્જરી વિભાગમાં ૨૩૨ બેડની અધતન સાધનોથી સજજ નવી કોવિડ ‘સી’ હોસ્પિટલનું ઇ.લોકાર્પણ મુખ્યમંત્રીએ કર્યું

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જામનગર ગુરુ ગોવિંદ સિંહ સરકારી હોસ્પિટલ ખાતે કેન્સરની સારવાર માટે આધુનિક લિનિયર એક્સિલરેટર તથા સી.ટી. સિમ્યુલેટર મશીન, 232 પથારીની સુવિધા ધરાવતી આધુનિક સાધનોથી સજ્જ કોવિડ હોસ્પિટલ, પોસ્ટ કોવિડ કાર્ડિયેક અને પલ્મોનરી રીહેબિલિટેશન સેન્ટર તથા અત્યાધુનિક એક્સ-રે મશીન (800 એમ.એ.) અને પ્લાઝમા બેંકનું ઈ-લોકાર્પણ કર્યું.

આ નવિન સુવિધાઓ ખાસ કરીને પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના છેવાડાના ગ્રામીણ વિસ્તારના માનવીઓને આધુનિક સારવાર આપવામાં ઉપયોગી બનશે.

જામનગર તા.૨૦ સપ્ટેમ્બર- મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જામનગરની જીજી
હોસ્પિટલના જૂના બિલ્ડીંગમાં આવેલ સર્જરી વિભાગમાં ૨૩૨ બેડની અધતન સાધનોથી સજજ નવી કોવિડ ‘સી’
હોસ્પિટલનું ઇ.લોકાર્પણ કર્યુ હતું.આ હોસ્પિટલમાં ૨૨ બેડ વેન્ટિલેટરની અને બાકીના તમામ બેડમાં ઓકિસજનની
સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. આ ઉપરાંત લીનીયર એકસીલેટર તથા સીટી સીમ્યુલેટર મશીન,પોસ્ટ કોવિડ પલ્મોનરી
કાર્ડિયેક અને રિહેબીલેટેશન તથા અત્યંત આધુનિક એકસરે મશીનનું ઇ.લોકાર્પણ પણ મુખ્યમંત્રીશ્રી
વિજયભાઇ રૂપાણીએ કર્યુ હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જામનગરની સ્વાસ્થ્ય સેવા સુદઢ કરવા વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા જામનગરની જીજી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને વઘુ અને ઝડપથી સારવાર મળી શકે તેવા પ્રયાસો કરાયા છે. કોવિડ હોસ્પિટલમાં બેડ,વેન્ટિલેટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યુ હતું કે,જામનગરની સૌથી જૂની આ હોસ્પિટલનું આધુનિકરણ થતાં જામનગર, દેવભૂમિ દ્વારકા સહિતના છેવાડાના વિસ્તારનાદર્દીઓને અતિ આધુનિક સારવાર વિનામૂલ્યે પ્રાપ્ત થશે.રાજયનું હેલ્થ સ્ટ્રકચર વધુને વધુ સુવિધાજનક બને તે માટે રાજયસરકાર કટિબધ્ધ છે.

નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે કોરોના, કેન્સર સહિતના દર્દોની ઉત્તમ સારવાર મળી રહે તે માટેની શ્રેષ્ઠ સારવારનો જામનગર ખાતેથી રાજય સરકારે શુભારંભ કરાવ્યો છે.હવે પછી રાજકોટ અને ભાવનગરમાં પણ આ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.
સ્વાગત પ્રવચનશ્રી સુપ્રિન્ટેડન્ટ ડો.દિપક તિવારીએ અને પ્રાસંગિક પ્રવચન ડીન ડો.નંદીની દેસાઇએ
તથા રિજિયોનલ વડા ડો.ચેટરજીએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી કુમારભાઇ કાનાણી, મુખ્યસચિવ અનિલ મુકિમ,સચિવ કૈલાસનાથન, આરોગ્ય સચિવશ્રી જયંતિરવિ, અગ્રસચિવ પંકજકુમાર વગેરે ઉપસ્થિત રહયા હતા.

જયારે જામનગર ખાતેના કાર્યક્રમમાં મેયર હસમુખભાઇ જેઠવા, અગ્રણી હસમુખભાઇ હિન્ડોચા, કલેકટર રવિશંકર,મહાનગર પાલિકાના કમિશનર સતિષ પટેલ,અધિક નિવાસી કલેકટર
રાજેન્દ્ર સરવૈયા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.

Share:
Tags :
News Jamnagar

You may also like

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

સરકારી ન્યુ સ્કુલે નવો રાહ ચીંધ્યો

"પર્યાવરણ દિવસ" ઉજવણીને સાર્થક કરતુ GPCB જામનગર

હવામાન વિભાગ દ્વારા બિપરજોય સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાં...

ભારતીય સૈન્ય જવાનો બિપરજોય ત્રાટકે તે પહેલાં તૈયારીઓ કરી ...

73 પૈકીના 9 સગર્ભા બહેનોની આરોગ્ય કેન્દ્રો ખાતે સફળ પ્રસૂ...

કુદરતી આપદામાં જામનગર જિલ્લા હોમગાર્ડઝના જવાનો ખડે પગે

જામનગર જિલ્લાના નીચાણવાળા વિસ્તારો અને દરિયાકિનારા નજીક ર...

બિપરજોય ચક્રવાતને ધ્યાનમાં રાખીને ભારતીય તટરક્ષક દ્વારા વ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

News Updates

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...

September 26, 2023

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

કાંટાળી વાડમાંથી મળેલું ફુલ હવે અમેરિકાની ગલીઓમાં મહેકશે

વાયરલ કન્ઝકટીવાઇટીસના સંક્રમણથી બચવા માટે આટલી કાળજી રાખ...

Recent News

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

September 26, 2023

ધ ગ્રેટ અંબાણીજી વિષે પુસ્તક લખનાર PNનુ ગ્રેટ સંબોધન

September 25, 2023

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

August 15, 2023

Jamnagar

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

September 26, 2023

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

August 12, 2023

સરકારી ન્યુ સ્કુલે નવો રાહ ચીંધ્યો

August 01, 2023

Public Voice

હેલ્લો ફ્રેન્ડ આજે મારો જન્મદિવસ છે આપ બધા આવજો મારી બર્થ...

August 21, 2022

મુસ્લિમ બિરાદરો દ્વારા કોરોના કાળના બે વર્ષ બાદ રમઝાનની ...

May 03, 2022

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

June 27, 2021

Dharmik

જામનગર માં આજે કલાત્મક તાજીયા પડ માં આવશે આખરી ઓપ આપવામાં...

July 28, 2023

જામનગરમાં હર્ષોલ્લાસ થી ઈદ ઉલ ફિત્ર ની ઉજવણી કરવામાં આવી.

April 22, 2023

જામનગરના કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને સ્...

April 17, 2023

News Jamnagar is the best news website. It provides news from many areas.

Contact us : newsjamnagar52@gmail.com

@2023 - newsjamnagar.com. All Rights Reserved. Designed and Developed by Newsreach