મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ખુનના ગુન્હામાં પેરોલ પર થી છેલ્લા દોઢ વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડતી.એસ.ઓ.જી.
News Jamnagar December 10, 2020
જામનગર
સુરેંદ્રનગર જીલ્લાના ખુનના ગુન્હામાં પેરોલ પર થી છેલ્લા દોઢ વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડતી જામનગર એસ.ઓ.જી. જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક દિપન ભદ્રને નાઓની જામનગર જીલ્લાના નાસતા ફરતા તેમજ પેરોલ ફર્લો ફરાર આરોપીઓને પકડવા અંગે સુચનાથી એસ.ઓ.જી.ના પો.ઇન્સ .એસ.એસ.નીનામાના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના પો.સ.ઇ. આર.વી.વીંછી તથા વી.કે.ગઢવી તથા સ્ટાફના માણસો જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા
તે દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના HC અરજણભાઈ કોડીયાતર તથા અનીરુધ્ધસિહ ઝાલા નાઓને ખાનગી રાહે હકિકત મળેલ કે , સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાગંધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.ન .૭૧ / ૨૦૧૭ ઈપીકો કલમ ૩૦૨ મુજબના કામનો આરોપી કૃષ્ણસિંહ ઉર્ફે મહાકાલ અભેસિહ ઝાલા રહે – ખોડીયાર કોલોની જામનગર હાલ રહે – દોઢીયા ગામની સીમ તા.જી , જામનગર વાળો તા .૧૨ / ૦૭ / ૨૦૧૯ ના ધ્રાગધ્રા સબ જેલમાંથી પેરોલ ઉપર છુટયા બાદ થી ફરાર રહી જેલમાં હાજર થયેલ ન હોય , જેથી મજકુર મળી આવતા પકડી પાડી ધ્રાગધ્રા સબ જેલમાં મોકલી આપવા માટે કાયદેસર કાર્યવાહી કરેલ છે .
આ કાર્યવાહી પો.ઇન્સ , એસ.એસ.નીનામા તથા પો.સ.ઈ. આર.વી.વીંછી તથા વી.કે.ગઢવી એસ.ઓ.જી. સ્ટાફના માણસો દ્રારા કરવામાં આવેલ છે .
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025