મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નું જિલ્લા શૈક્ષિક મહાસંધ દ્વારા સન્માન કરવામાં આવ્યુ
News Jamnagar December 16, 2020
જામનગર
ગત તા.14.12.2020 ને સોમવારે જામનગર જિલ્લા શૈક્ષિક મહાસંધ અને જામનગર તાલુકા શૈક્ષિક મહાસંધની ટીમ દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી-જામનગર ની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી… જેમાં બન્ને ટીમ દ્વારા શ્રી ઉર્વીબેન સાગઠીયાનું પુસ્તક અને સાલ આપી સન્માન કરવામાં આવ્યુંહતું.
અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની “રાષ્ટ્ર કે હિતમે શિક્ષા” ,શિક્ષા કે હિત મેં શિક્ષક” અને “શિક્ષક કે હિત મે સમાજ ” જેવી વિચારશૈલીથી નિર્માણ પામેલ મહાસંઘનો પરિચય આપેલ…!!
તા.પ્રા.શિક્ષણાધિકારી દ્વારા પણ રાષ્ટ્ર નિર્માણ માટે અને શિક્ષકોના હિતમાં કાર્ય કરવા માટે તૈયારી દર્શાવેલ સાથે જામનગર તાલુકાનાં શિક્ષણને અને વહીવટી લગત વિવિધ પ્રશ્નોની સુચારુ ચર્ચા થયેલ..જેમાં..કોઈ પણ શિક્ષક ભાઈ /બહેનને મુશ્કેલીમાં મદદની બહેનશ્રી(TPEO)એ ખાત્રી આપેલ.
Tags :
You may also like
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...
September 26, 2023