મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સમર્થ ભારત ફેસબુક પેજ રવિવારે બંધારણ વિશે અપાશે માર્ગદર્શન
News Jamnagar December 17, 2020
જામનગર
સમર્થ ભારત ફેસબુક પેજ પર આગામી રવિવારે તારીખ ૨૦ ના રોજ રાત્રે નવ વાગ્યે ભારતીય બંધારણ વિશે માર્ગદર્શન આપવામાં આવશે
શું તમે જાણો છો આપણું બંધારણ કેટલા લોકો દ્વારા બન્યું?
તેની હસ્ત લિખિત પ્રત કઈ જગ્યાએ છે?તેમાં ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસની કઈ કઈ ઘટનાના ચિત્રોનો સમાવેશ કરેલો છે? તેવા અનેક સવાલોની વિષદ છણાવટ જામનગરની કે.પી.શાહ લો કોલેજના પ્રિન્સીપાલ ડો. વિજય પરમાર કરવાના છે
Samarth Bharat ફેસબુક પેજ પર માહિતી આપવાના છે તે ડોક્ટર વિજય કાયદા ના વિષયમાં પી.એચડી. છે અને હવે પિ.એચ.ડી.ના ગાઇડ છે તેમજ જામનગરની લો કોલેજમા ૨૦૧૭ થી પ્રિન્સીપાલ છે તેમના પાંચ પુસ્તકો પબ્લીશ થયા છે જેમાંથી બે તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પામ્યા છે અને ૨૨ રીસર્ચ પેપર પ્રસિદ્ધ થયા છે તેવા અભ્યાસુ પ્રોફેસર ની બંધારણ વિશેની છણાવટ સાંભળવી રસપ્રદ અને માર્ગદર્શક બની રહેશે
Tags :
You may also like
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...
September 26, 2023