મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર-મુંબઈ હવાઈ સેવાના સમયમાં 28 ડિસેમ્બરથી ફેરફાર થશે
News Jamnagar December 24, 2020
જામનગરથી મુંબઇ થતી એર ઇન્ડિયાની ફલાઇટ જામનગર એરપોર્ટ ઉપરથી બપોરે 12:20 કલાકે ઉપડશે અને મુંબઇથી જામનગર 11:30 કલાકે આવશે તે પ્રકારની માહિતી એર ઇન્ડિયા વિભાગ દ્વારા આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ જામનગર એરપોર્ટ ઉપરથી એક માત્ર એર ઇન્ડિયાની ફલાઇટ છે.
પ્રતીકાત્મક તસ્વીર.
Tags :
You may also like
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...
September 26, 2023