મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો કારમાં બેઠેલા 3 લોકો સળગી જતા મૃત્યું થયા.
News Jamnagar January 02, 2021
રાજકોટ
ગોંડલના બિલિયાળાના પાટિયા પાસેઆજે વહેલી સવારે કાર અને ટ્રક અથડાતા,3 લોકો સળગી જતા મોત નિપજ્યા હતા.
સૂત્ર મુજબ મળતી વિગત અનુસાર ગોંડલના બિલિયાળા પાટિયા પાસે અકસ્માત થયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેમાં કાર અને ટ્રક વચ્ચે થયેલા આ અકસ્માતમાં 3 લોકોના મૃત્યું થયા છે. ટ્રક અને કાર સામ-સામે ભટકાતા કાર માં અચાનક આગ લાગી હતી કારમાં બેઠેલા 3 લોકો સળગી જતા મૃત્યું થયા હતા.
આ અકસ્માત સર્જાતા નજીકના લોકો એકઠા થઇ ગયા હતા અને પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને આ અંગે જાણ કરી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બંને વાહનોમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો.
અહેવાલ.રિઝવાન જાફાઈ
રાજકોટ
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024