મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ખુનના ગુનામાં છેલ્લા બે વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડતી.એલ.સી.બી
News Jamnagar January 04, 2021
જામનગર
ખુનના ગુનામાં છેલ્લા બે વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડતી જામનગર એલ.સી.બી. પોલીસ જામનગર જીલ્લાના પોલીસવડા દીપન ભદ્રન નાઓની સુચના તથા એલ.સી.બી. પો.ઇન્સ.કે.જી.ચૌધરી નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી તથા પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં નાસતા ફરતા તથા પેરોલ ફર્લો ફરાર આરોપીઓને પકડી પાડવા અંગે પેટ્રોલીંગમાં હતા ,
તે દરમ્યાન સ્ટાફના હરદીપભાઇ ધાધલ તથા ભગીરથસિંહ સરવૈયાને મળેલ બાતમી હકિકત આધારે જામનગર પંચકોષી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ફસ્ટ ગુરન ૧૭૭/૨૦૧૩ ઇપીકો કલમ ૩૦ ર વિગેરે મુજબના ગુનાના કામેના આરોપી ભરતસિંહ ઉર્ફે ભરતો ગુમાનસિંહ જાડેજા રહે . મુંગણીગામ તા.જી.જામનગર હાલ સિકકા , પંચવટી કોલોની તા.જી.જામનગર વાળો પેરોલ રજા ઉપર છુટાયા બાદ ફરાર થઇ ગયેલ હતો . જે આરોપીને મોરકંડાગામ ના પાટીયા પાસે આવેલ દ્વારકાધીશ હોટલ પાસેથી પકડી પાડી , પો.હેડ કોન્સ યશપાલસિંહ જાડેજા એ કાયદેસર કાર્યવાહી કરી , મજકુર ઇસમને જામનગર જીલ્લા જેલમાં મોકલી આપવા માટે પંચકોષી બી ડીવી પો.સ્ટે ને સોપી આપેલ છે .
આ કાર્યવાહી પો.ઇન્સ . કે . જી.ચૌધરી નાઓની સુચના થી પો.સ.ઇ. બી.એમ દેવમુરારી , પો.સ.ઇ . આર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા , માંડણભાઇ વસરા , અશ્વિનભાઇ ગંધા , હરપાલસિંહ સોઢા , ફીરોજભાઇ દલ , હીરેનભાઇ વરણવા , ભરતભાઇ પટેલ , નાનજીભાઇ પટેલ , શરદભાઇ પરમાર , યશપાલસિંહ જાડેજા , ભગીરથસિંહ સરવૈયા , દિલીપ તલવાડીયા , વનરાજભાઇ મકવાણા , હરદિપભાઇ ધાધલ , પ્રતાપભાઇ ખાચર , ધાનાભાઇ મોરી , રઘુભા પરમાર , અજયસિંહ ઝાલા , યોગરાજસિંહ રાણા , ભારતીબેન ડાંગર , એ.બી.જાડેજા તથા અરવીંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે .
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025