મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કોરોના એ વધુ એક નેતા નો ભોગ લીધો.
News Jamnagar January 17, 2021
દેવભુમી દ્વારકા બ્રેકીંગ
અહેવાલ મમદ ચાકી.
જામખંભાળીયા ના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારીયા નું નિધન.
થોડા દિવસ પૂર્વે જ કોરોના પોઝિટિવ આવ્યો હતો અને હાલ સારવાર જામનગર ની જીજી હોસ્પિટલ ચાલી રહી હતી …
કોરોના ની સારવાર દરમિયાન મોત નીપજ્યું.
મેઘજીભાઈ ગ્રીન કો. ના પૂર્વ ચેરમેન , મોરબી જિલ્લાના ભાજપ ના પ્રભારી તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ , જામખંભાળીયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અને ભાજપ માં અન્ય હોદ્દાપર રહી ચૂક્યા છે…
જામખંભાળીયા ના પૂર્વ ધારાસભ્ય અને સતવારા સમાજ ના અગ્રણી ના નિધન થી ભાજપના કાર્યકર માં અને સતવારા સમાજ માં શોક ની લાગણી..
Tags :
You may also like
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...
September 26, 2023