• Home
  • National
  • Gujarat
  • Jamnagar
  • Political
  • Public Voice
  • News Updates
  • Crimes
  • Dharmik
  • Editor Report's

Political

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...

October 31, 2022

વોર્ડ નંબર 12માં કારોબારી બેઠક યોજાઈ હતી.

જિલ્લાના યુવા નેતા આંદોલનકારી આહીર સંજય ચેતરીયા એ આમ આદમી...

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

જામનગર જિલ્લા ભાજપ મીડીયા સેલ ના કન્વીનર ની નિમણુંક

  1. Home
  2. રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી દ્વારા શિવરાજપુર બીચ ખાતે પ્રવાસી સુવિધાઓ વિકસાવવાની કામગીરીનું ખાતમુહર્ત કરાશે
Other Breaking News

રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી દ્વારા શિવરાજપુર બીચ ખાતે પ્રવાસી સુવિધાઓ વિકસાવવાની કામગીરીનું ખાતમુહર્ત કરાશે

News Jamnagar January 19, 2021

રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી દ્વારા શિવરાજપુર બીચ ખાતે પ્રવાસી સુવિધાઓ વિકસાવવાની કામગીરીનું ખાતમુહર્ત કરાશે

દેવભૂમિ દ્વારકા
વીસ દિવસમાં ફરી મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારકાની મુલાકાતે પધારશે.

ફેઝ – 1 અંતર્ગત રૂ. 20 કરોડ
રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવશે વિવિધ પ્રવાસી સુવિધાઓ

20 જાન્યુઆરીના રોજ બપોરે 10:00 કલાકે પ્રવાસી સુવિધાઓની કામગીરીનું ખાતમુહર્ત કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે,દ્વારકાથી 11 કિલોમીટરના અંતરે આવેલા શિવરાજપુર બીચને
‘બ્લુ ફ્લેગ બીચ’માં સ્થાન મળ્યું છે

રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વરાકા જિલ્લાના શિવરાજપુર બીચ ખાતે ફેઝ-1 અંતર્ગત પ્રવાસી સુવિધાઓ વિકસિત કરવામાં આવશે. રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના હસ્તે 20 જાન્યુઆરીના રોજ બપોરે 10:00 કલાકે પ્રવાસી સુવિધાઓની કામગીરીનું
ખાતમુહર્ત કરાશે.

શિવરાજપુર બીચ ખાતે ફેઝ-1 અંતર્ગત આશરે
રૂ. 20 કરોડના ખર્ચે અરાઈવલ પ્લાઝા, ઈન્ટરવેન્શન
સેન્ટર, ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર, સાઈકલ
ટ્રેક, પ્રોમોનેડ, લોકર રૂમ, પાથ-વે, સાઈનેજીસ, પીવાના
પાણીની સુવિધા, પાર્કિંગ, ટોઈલેટ બ્લોક,
ઈલેક્ટ્રીક વર્ક, અન્ડર ગ્રાઉન્ડ ટેંક સહિતની
સુવિધાઓનું નિર્માણ કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દ્વારકાથી 11
કિલોમીટરના અંતરે આવેલા શિવરાજપુર બીચને

‘બ્લુ ફ્લેગ બીચ’માં
સ્થાન પ્રાપ્ત થયું છે. શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થતાં
ગુજરાતના પ્રવાસનને વેગ પ્રાપ્ત થયો છે. શિવરાજપુર બીચ સહિત ભારતના 8 બીચને પણ બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો છે.

ડેન્માર્કમાં કાર્યરત નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન ‘ધ ફાઉન્ડેશન ફોર એનવાર્યમેન્ટ એજ્યુકેશન’
દ્વારા 11 ઓક્ટોમ્બરના રોજ ‘બ્લુ ફ્લેગ બીચ’નું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.

બ્લુ ફ્લેગ બીચને દુનિયાના સૌથી સ્વચ્છ અને સુંદર બીચ તરીકે
માનવામાં આવે છે. બ્લુ ફ્લેગએ વિશ્વનું સૌથી માન્યતા પ્રાપ્ત વોલન્ટરી ઈકો-લેબલ
છે. બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મેળવવા માટે વોટર ક્વોલિટી, એન્વાર્યમેન્ટ મેનેજમેન્ટ, એન્વાર્યમેન્ટ એજ્યુકેશન
એન્ડ ઈન્ફોર્મેશન, સેફ્ટી એન્ડ સર્વિસ સહિતની મુખ્ય 4
કેટેગરી અંતર્ગત 33 ક્રાઈટેરિયાને ધ્યાને
લેવામાં આવે છે.

કુદરતના અદભુત સૌંદર્યનો નજારો શીવરાજપુર બીચ ખાતે જોવા મળે છે.
બ્લુ કલરના પાણી સાથે ખૂબ સ્વચ્છ પાણી ધરાવતો શાંત દરિયાકિનારો જોઈને પ્રવાસીઓ ખુશીથી
ઝુમી ઉઠે છે. આંખને શીતળતા આપતો આ બ્લુ દરિયા કિનારો ધરાવતો શિવરાજપુર બીચ
પ્રવાસીઓ માટે ખુબ જ સુંદર નજારો આપતું સ્થળ બની ગયો છે.

શિવરાજપુર ખાતેનો દરિયાકિનારોએ સ્વચ્છ, સલામત અને મનોહર છે. દ્વારકા અને ઓખા વચ્ચે આવેલો શિવરાજપુર બીચનો વિકાસ
ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે. પર્યટન, પર્યાવરણ
અને સલામતીનાં માપદંડોને ધ્યાનમાં રાખીને વૈશ્વિક ધોરણો (બ્લુ ફ્લેગ) અનુસાર વિકાસ
કરવામાં આવી રહ્યો છે.

આ પ્રસંગે ગુજરાતના પ્રવાસના મુખ્યપ્રધાન જવાહરભાઈ ચાવડા, પ્રવાસન રાજ્ય મુખ્યપ્રધાન વાસણભાઈ આહિર, જામનગરના
સાંસદ શ્રીમતી પુનમબેન માડમ, ટુરિઝમ સેક્રેટરી મતી
મમતાબેન વર્મા, પ્રવાસન વિભાગના એમ.ડી જેનુ દેવાન, દેવભૂમિ દ્વારકાના કલેક્ટર ડૉ. નરેન્દ્રકુમાર મીના
સહિત પ્રવાસન ક્ષેત્ર સાથે સંકાળાયેલા નાગરિકો જોડાશે

Share:
Tags :
News Jamnagar

You may also like

ધ ગ્રેટ અંબાણીજી વિષે પુસ્તક લખનાર PNનુ ગ્રેટ સંબોધન

ઘર આંગણે જ મતદારયાદીમાં સુધારો કરવાની તક મળી રહી છે ત્યાર...

જામનગરના દરિયાકાંઠાનુ એક એવું ગામ કે જ્યાં વાવાઝોડાથી બચવ...

તેજસ્વી વિદ્યાર્થીઓનુ સન્માન સમારોહ તથા કારકિર્દી માર્ગદર...

એકહજારથી વધુ વ્યાજખોરો જેલ હવાલે--ગૃહરાજ્યમંત્રી

મંત્રીઓ હર્ષભાઇ-મુળુભાઇ  સાંસદ પૂનમબેન એ દ્વારકાધીશજીના અ...

181 જામનગર ટીમની વધુ એક માનવીય સંવેદનાસભર ડ્યુટી....bravo

ખંતીલા રાઘવજીભાઇ જામનગરથી જોડીયા સુધી એકધારા લોકપ્રિય હોઇ...

દર્શન માત્રથી ઉર્જા અનુભૂતિ કરાવતા કુદરતની ભેંટ સમાન પર્વત

ન્યુઝ sdm

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

News Updates

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...

September 26, 2023

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

કાંટાળી વાડમાંથી મળેલું ફુલ હવે અમેરિકાની ગલીઓમાં મહેકશે

વાયરલ કન્ઝકટીવાઇટીસના સંક્રમણથી બચવા માટે આટલી કાળજી રાખ...

Recent News

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

September 26, 2023

ધ ગ્રેટ અંબાણીજી વિષે પુસ્તક લખનાર PNનુ ગ્રેટ સંબોધન

September 25, 2023

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

August 15, 2023

Jamnagar

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

September 26, 2023

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

August 12, 2023

સરકારી ન્યુ સ્કુલે નવો રાહ ચીંધ્યો

August 01, 2023

Public Voice

હેલ્લો ફ્રેન્ડ આજે મારો જન્મદિવસ છે આપ બધા આવજો મારી બર્થ...

August 21, 2022

મુસ્લિમ બિરાદરો દ્વારા કોરોના કાળના બે વર્ષ બાદ રમઝાનની ...

May 03, 2022

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

June 27, 2021

Dharmik

જામનગર માં આજે કલાત્મક તાજીયા પડ માં આવશે આખરી ઓપ આપવામાં...

July 28, 2023

જામનગરમાં હર્ષોલ્લાસ થી ઈદ ઉલ ફિત્ર ની ઉજવણી કરવામાં આવી.

April 22, 2023

જામનગરના કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને સ્...

April 17, 2023

News Jamnagar is the best news website. It provides news from many areas.

Contact us : newsjamnagar52@gmail.com

@2023 - newsjamnagar.com. All Rights Reserved. Designed and Developed by Newsreach