મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરમાં શ્રીરામ મંદિર નિર્માણ માટે નિધીનો પ્રવાહ અવિરત.
News Jamnagar January 25, 2021
જામનગર
જામનગરના વિશ્વ પ્રસિદ્ધ ગ્રીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ માં બે વખત સ્થાન મેળવનાર શ્રીબાલાહનુમાન સકિર્તન મંદિર તરફ થી રૂપિયા 555555 પ્રમુખ કિશોરભાઈ દવે મંત્રી વિનુભાઈ તન્ના ટ્રસ્ટીઓ દ્વારા તેમજ કબીર આશ્રમ તરફ થી નિધિમાં રૂપિયા 100000કબીર આશ્રમ ભાયાભાઈ કેશવાલા, મનુભાઈ સોની ટ્રસ્ટીઓ દ્વારા તેમજ રૂપિયા 25000 સ્વામિનારાયણ મંદિર ચતુર્ભુજ દાસજી મહારાજ શ્રી રામ જન્મભૂમિ તીર્થ સ્થાન સમિતિ જામનગરના મનોજભાઈ અડાલજા, ભરતભાઇ મોદી, ભરતભાઇ ફલિયા, જ્ઞાનેન્દ્ર સિંગ અને વ્રજલાલભાઈ પાઠક ને અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કૃષ્ણમણી જી મહારાજ
લક્ષ્મણદેવજી મહારાજ ચતુર્ભુજ દાસજી મહારાજ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025