• Home
  • National
  • Gujarat
  • Jamnagar
  • Political
  • Public Voice
  • News Updates
  • Crimes
  • Dharmik
  • Editor Report's

Political

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...

October 31, 2022

વોર્ડ નંબર 12માં કારોબારી બેઠક યોજાઈ હતી.

જિલ્લાના યુવા નેતા આંદોલનકારી આહીર સંજય ચેતરીયા એ આમ આદમી...

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

જામનગર જિલ્લા ભાજપ મીડીયા સેલ ના કન્વીનર ની નિમણુંક

  1. Home
  2. સ્થાનિક સ્વરાજયની ચૂંટણી અનુસંઘાને કલેકટર દ્વારા જામનગર જિલ્લામાં ચાર કરતા વઘારેે વ્યકિતઓની મંડળી ભરવા કે બોલાવવા પર તથા સરઘસ કાઢવા ૫ર પ્રતિબંઘ જાહેરનામુ પ્રસિઘ્ઘ કરાયું.
News Updates Breaking News

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી અનુસંઘાને કલેકટર દ્વારા જામનગર જિલ્લામાં ચાર કરતા વઘારેે વ્યકિતઓની મંડળી ભરવા કે બોલાવવા પર તથા સરઘસ કાઢવા ૫ર પ્રતિબંઘ જાહેરનામુ પ્રસિઘ્ઘ કરાયું.

News Jamnagar January 28, 2021

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી અનુસંઘાને કલેકટર દ્વારા જામનગર જિલ્લામાં ચાર કરતા વઘારેે વ્યકિતઓની મંડળી ભરવા કે બોલાવવા પર તથા સરઘસ કાઢવા ૫ર પ્રતિબંઘ  જાહેરનામુ પ્રસિઘ્ઘ કરાયું.

જામનગર
ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ -૧૪૪ હેઠળનું જાહેરનામું ગુજરાત રાજય ચૂંટણી આયોગ , ગાંધીનગર દવારા તા .૨૩ / ૦૧ / ૨૦૧૧ ની અખબારયાદી જાહેર કરવામાં આવી હતી રાજયની ૬ મહાનગરપાલીકાની સામાન્ય ચુંટણી .૨૧ / ૦૨ / ૨૦૨૧ તથા ૮૧ નગરપાલીકા , ૩૧ જિલ્લા પંચાયતો , ૨૩૧ તાલુકા પંચાયતોની સામાન્ય ચુંટણી અને અન્ય સ્વરાજયના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલ પેટા ચુંટણી તા .૨૮ / ૦૨ / ૨૦૧૧ ના રોજ યોજવાની જાહેરાત કરવામાં આવેલ છે .
જે અન્વયે મહાનગરપાલિકા , જિલ્લા / તાલુકા પંચાયત , નગરપાલિકાની સામાન્ય ચુંટણી -૨૦૨૧ તથા નગરપાલિકાની પેટા ચુંટણી –૨૦૨૧ નું મતદાન અનુક્રમે તા .૨૧ / ૦૨ / ૨૦૧૧ તથા તા .૨૮ / ૦ ર / ર ૦ ર ૧ ના રોજ યોજાનાર છે . તા .૨૩ / ૦૧ / ૨૦૧૧ થી મહાનગરપાલિકા , જામનગર વિસ્તારમાં , જિલ્લા / તાલુકા પંચાયત મતદાર મંડળ વિસ્તારમાં , સિકકા નગરપાલિકા વિસ્તાર તથા જામજોધપુર નગરપાલિકાના વોર્ડ નં .૭ ના વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા લાગુ પડેલી છે . ચૂંટણી અનુસંધાને ઉમેદવાર કે સંભવિત ઉમેદવાર કે કોઈપણ રાજકીય પક્ષ કે કોઈપણ વ્યકિત | સંસ્થા દવારા ચુંટણી સંબંધી સભા , સરઘસ , રેલી કે તેવો કોઈપણ કાર્યક્રમ યોજવામાં આવશે . આ ચુંટણીનું મતદાન મુકત , ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો રાજય ચૂંટણી આયોગનો અભિગમ રહેલો છે .
ચૂંટણી સંબંધી પ્રચાર માટે કે આવેદનપત્ર આપવાના હેતુથી કે દેખાવો યોજવાના હેતુથી જાહેર સ્થળોએ લોકો ટોળા સ્વરૂપે એકઠા કે પસાર થાય તો લોકોમાં ભયમુકત વાતાવરણ ઉભુ કરવાનો હેતુ જળવાય નહી . આથી સમગ્ર જિલ્લામાં સુલેહ શાંતિ અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પગલા લેવાનું ઉચિત જણાયેલ છે . જેથી હું , રાજેન્દ્ર સરવૈયા , અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ , જામનગર જિલ્લો જામનગર , ફોજદારી કાર્યરીતિ અધિનિયમ -૧૯૭૩ ની કલમ -૧૪૪ હેઠળ મને મળેલ સતાની રૂએ ફરમાવું છું કે ,
જામનગર જિલ્લામાં ચાર કરતા વધારે વ્યકિતઓની મંડળી કોઈએ ભરવી નહી કે બોલાવવી નહી કે સરઘસ કાઢવું નહી અને એકઠા થવું નહીં . વધુમાં આદેશ કરૂ છું કે આ હુકમ ચુંટણીની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી ( તા .૦૫ / ૦૩ / ર ૦ ર ૧ સુધી ) અમલમાં રહેશે . આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ -૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે .
આ હુકમ અન્વયે જામનગર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ થાણાના હેડ કોસ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરુધ્ધ ભારતના ફોજદારી અધિનિયમ –૧૮૬૦ ( ૪૫ માં અધિનિયમ ) ની કલમ -૧૮૮ અન્વયે ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે . આ હુકમની જાહેરાત જામનગર જિલ્લાની હદમાં જાહેર જનતાને જાણ થાય તે રીતે સહેલાઈથી દેખી શકાય તેવી જગ્યાઓએ તેની નકલો ચોડીને તેમજ વર્તમાન પત્રો દવારા કરવી તથા ગુજરાત રાજયના અસાધારણ રાજયપત્રમાં પ્રસિધ્ધિ કરવી . આજ તા ૪ માહે જાન્યુઆરી -૨૦૨૧ ના રોજ મારી સહી તથા કચેરીની મહોર લગાડી બહાર પાડયું.

Share:
Tags :
News Jamnagar

You may also like

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

કાંટાળી વાડમાંથી મળેલું ફુલ હવે અમેરિકાની ગલીઓમાં મહેકશે

વાયરલ કન્ઝકટીવાઇટીસના સંક્રમણથી બચવા માટે આટલી કાળજી રાખ...

સુરત પોલીસ દ્વારા ૧૧ દિવસની અંદર ચાર્જશીટ થઈ ફાઈલ માત્ર સ...

સરકારી ન્યુ સ્કુલે નવો રાહ ચીંધ્યો

જામનગરના સુન્ની મુસ્લીમ સમાજ વુલનમીલનો કાર્યભાર નવી યંગ ક...

જામનગર માં આજે કલાત્મક તાજીયા પડ માં આવશે આખરી ઓપ આપવામાં...

ઘર આંગણે જ મતદારયાદીમાં સુધારો કરવાની તક મળી રહી છે ત્યાર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

News Updates

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...

September 26, 2023

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

કાંટાળી વાડમાંથી મળેલું ફુલ હવે અમેરિકાની ગલીઓમાં મહેકશે

વાયરલ કન્ઝકટીવાઇટીસના સંક્રમણથી બચવા માટે આટલી કાળજી રાખ...

Recent News

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

September 26, 2023

ધ ગ્રેટ અંબાણીજી વિષે પુસ્તક લખનાર PNનુ ગ્રેટ સંબોધન

September 25, 2023

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

August 15, 2023

Jamnagar

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

September 26, 2023

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

August 12, 2023

સરકારી ન્યુ સ્કુલે નવો રાહ ચીંધ્યો

August 01, 2023

Public Voice

હેલ્લો ફ્રેન્ડ આજે મારો જન્મદિવસ છે આપ બધા આવજો મારી બર્થ...

August 21, 2022

મુસ્લિમ બિરાદરો દ્વારા કોરોના કાળના બે વર્ષ બાદ રમઝાનની ...

May 03, 2022

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

June 27, 2021

Dharmik

જામનગર માં આજે કલાત્મક તાજીયા પડ માં આવશે આખરી ઓપ આપવામાં...

July 28, 2023

જામનગરમાં હર્ષોલ્લાસ થી ઈદ ઉલ ફિત્ર ની ઉજવણી કરવામાં આવી.

April 22, 2023

જામનગરના કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને સ્...

April 17, 2023

News Jamnagar is the best news website. It provides news from many areas.

Contact us : newsjamnagar52@gmail.com

@2023 - newsjamnagar.com. All Rights Reserved. Designed and Developed by Newsreach