મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગૌશાળામા સેવા આપવાની સાથે ગૌ સેવા બિરદાવી સૌ ગૌપ્રેમીઓને સેવા નો અનુરોધ
News Jamnagar March 23, 2021
જામનગર
શ્રી વૃંદાવન ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલીત જાંબુડા પાસેની ગૌશાળામાં ગોલીટા ગામના વોરા પરીવાર દ્વારા ગાયને ઘાસચારો તેમજ ગોળ ઘાસ 3000 કિલો તેમજ ગોળ 100 કિલો રૂબરૂ પરીવાર દ્વારા જીવદયાની ભકિત કરેલ છે તેમાં ભાજપના વોર્ડ નંબર-9ના મંત્રી બ્રીજેનભાઇ વોરાના માર્ગદર્શન મુજબ આ ભકિત કરેલ છે તેમજ બ્રીજેશભાઇ વોરા છેલ્લા બાર વર્ષથી આ સેવા આપેલ છે
તેમાં સાથ સહકાર કલ્યાણ મિત્ર પરિવાર મુજબ સાથ સહકાર આપે છે સાથે સાથેજયપ્રકાશભાઇ વોરા, વૈશાલીબેન જે. વોરા, મહાવીર જે. વોરા, ભાવેશ આર. વોરા, જીત આર. વોરા, દિલીપભાઇ વોરા, નૈતીક વોરા, નીતીનભાઇ વોરા, ઋષભ વોરા, બ્રિજેશ વોરા, તેજશ વોરાનો સહયોગ મળે છે તેમ ગૌશાળા ના ટ્રસ્ટી ચંદુભાઇ રાજ્યગુરૂ ની યાદી જણાવે છે તેમજ વોરા પરિવારે ચંદુભાઇ સહિત ટ્રસ્ટીઓ તેમજ સ્ટાફની સહયોગીઓની જહેમત બિરદાવી સૌ ગૌ પ્રેમીઓને ગૌશાળા મા સેવા આપવા અપીલ કરી છે
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025