મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મહામારી ના સમય મા 108 સ્ટાફ ની પ્રામાણિકતા.1 લાખ રૂપિયા રોકડા પરિવાર ને સુપ્રત કર્યા
News Jamnagar March 28, 2021
જામનગર
આજ રોજ બપોરે 2 વાગ્યાં આસપાસ જનતા ફાટક 108 ટીમ ને દોઢિયાં ગામે થી એક કેસ આવેલ જેમાં EX- આર્મી મેન જાડેજા વિરભદ્રસિંહ વિજયસિંહ ઉંમર -52 વર્ષ ગામ સેવક ધુણીયા ના રહેવાશી ને રસ્તા મા ચક્કર આવી જતા બુલેટ પર થી પડી ગયેલ છેં જેમને માથા ના ભાગે ગંભીર ઈર્જા થઇ હતી.
જેમાં જનતા ફાટક લોકેશન EMT અશ્વિન ડોડીયા અને પાઇલોટ સુખદેવસિંહ તાત્કાલિક ઘટના સ્થળ પર પોકી ગયા અને પેસન્ટ જરૂરી સારવાર સાથે જી. જી. હોસ્પિટલ લાવ્યા પણ તેમની પાસે 1 લાખ રૂપિયા રોકડા હૉય તેમના પુત્ર ને ફોન કરી હોસ્પિટલ બોલાવવામાં આવ્યા.
અને તેમના પુત્ર ધર્મેન્દ્રસિંહ આવી તેમના હાથ મા રોકડ 1 લાખ સોંપી પોતાની ફરજ અને પ્રામાણિકતા પુરી પાડી હતી જેનો તેમના પરિવાર જનો એ સાચા મન થી આભાર માની 108 ટીમ ના મો ફાટ વખાણ કર્યા હતા.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024