મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જીલ્લા જેલ ખાતે કેદીઓને કોરોના ની રસી આપવામાં આવી.
News Jamnagar April 03, 2021
જામનગર
જામનગર જિલ્લા જેલમાં એક સાથે મોટા સમૂહમાં કેદીઓ રહેતા હોય છે.
ત્યારે જેલમાં કોરોના સંક્રમણ ન ફેલાય તેની તકેદારીના ભાગરૂપે ૪૫ વર્ષથી વધુ ઉંમરના અને કેદીઓના સીધા સંપર્કમાં આવતા તેમજ જુદી જુદી બીમારીઓ ધરાવતા 100 જેટલા કેદીઓને કોરોના પ્રતિરોધક રસી મૂકવામાં આવશે.
હાલ કેદીઓને રસી મૂકવાની કામગીરી ચાલુ છે. ખાસ તો જેલમાં રહેલ 13 જેટલી મહિલા કેદીઓની આરોગ્યની તપાસ કરીને તેમને પણ કોરોના રસી મૂકવામાં આવશે.
તેમ જેલ સુપ્રિટેન્ડેન્ટ પ્રવિણસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું.
અહેવાલ સબીર દલ
Tags :
You may also like
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...
September 26, 2023