મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
વકીલ મિત્રો તથા તેના પરિવાર માટે કોરોના વેક્સિન લેવા માટે નામ નોંધણી નો બીજો રાઉન્ડ.
News Jamnagar April 04, 2021
જામનગર
જામનગર વકીલ મંડળ દ્વારા તા.3.4.2021 ના રોજ વકીલ મિત્રો તથા તેના પરિવાર માટે કોરોના વેક્સિન લેવા નો કેમ્પ રાખેલ હતો.
જેમાં કુલ 332 લોકો એ લાભ લીધો.
ઘણા વકીલ મિત્રો રહી ગયા છે. તેમના માટે કોરોના વેક્સિન લેવા માટે બીજા કેમ્પ નું આયોજન કરવામાં આવશે.
જે વકીલ મિત્રો કોરોના વેક્સિન લેવા માંગતા હોય તેને તા. 8.4. 21 સુધીમાં ઝેરોક્સ રૂમ માં પોતાનું નામ મોબઈ નંબર સનદ નંબર લખવી આપવા.
દરેક વકીલ મિત્રો વેક્સિન નો લાભ લઇ શકશે પરિવાર ના સભ્યો વેક્સિન લેવા ઇચ્છતા હોય તો 45 વરસથી ઉપરના વ્યક્તિ નું નામ લખાવી સકાસે .
જો કોઈ વકીલ મિત્રો ઝેરોક્સ રૂમ માં નાં લખાવવા ન આવી શકે તો વકીલ મંડળ ના હોદેદારો ને વોટ્સઅપ માં msg કરી વિગત લખાવી શકશે.
કોરોના વેક્સિન નો દરેક વકીલ મિત્ર લાભ લ્યે તેવી વિનંતી છે.
કોરોના થી રક્ષણ મેળવવા માટે રસી મુકાવવી જરૂરી છે
ભરત સુવા પ્રમુખ જામનગર વકીલ મંડળ
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025