• Home
  • National
  • Gujarat
  • Jamnagar
  • Political
  • Public Voice
  • News Updates
  • Crimes
  • Dharmik
  • Editor Report's

Political

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...

October 31, 2022

વોર્ડ નંબર 12માં કારોબારી બેઠક યોજાઈ હતી.

જિલ્લાના યુવા નેતા આંદોલનકારી આહીર સંજય ચેતરીયા એ આમ આદમી...

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

જામનગર જિલ્લા ભાજપ મીડીયા સેલ ના કન્વીનર ની નિમણુંક

  1. Home
  2. પ્રજા ચિંતા ન કરે, લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે તેવો નિર્ણય લેવાશે: મુખ્યમંત્રી વિજય રૂપાણી
Breaking News

પ્રજા ચિંતા ન કરે, લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે તેવો નિર્ણય લેવાશે: મુખ્યમંત્રી વિજય રૂપાણી

News Jamnagar April 06, 2021

પ્રજા ચિંતા ન કરે, લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે તેવો નિર્ણય લેવાશે: મુખ્યમંત્રી વિજય રૂપાણી

સુરતમાં પ્રવર્તમાન કોરોના સંક્ર્મણની પરિસ્થિતિમાં કોરોના સંક્રમિત દર્દીઓને ઝડપી અને યોગ્ય સારવાર મળી રહે તે માટે બેડની સુવિધામાં વધારો કરવા, વેન્ટિલેટર, ઓક્સિજનની સુવિધા, જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ રસીકરણમાં ઝડપ લાવવા વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી. સુરતમાં કોરોનાની પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા ત્રણ T- ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની ફોર્મ્યુલા અપનાવવા તેમજ લોકો માસ્ક પહેરે અને પૂરતું અંતર જાળવે તેની ઉપર વધુ ભાર મૂકવા જણાવ્યું હતું.

કોરોના સામેના સંઘર્ષમાં રાજ્ય સરકાર કોઈ જ પીછેહઠ કરશે નહીં.
હાઇકોર્ટના અવલોકન-રિપોર્ટ રાજ્ય સરકારને મળ્યા બાદ કોર ગ્રુપની બેઠકમાં ચર્ચા થશે ત્યારબાદ યોગ્ય નિર્ણય લેવાશે. રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસ બાબતે સરકાર અત્યંત ગંભીર છે અને તે માટે સરકાર દ્વારા આવશ્યક તમામ પગલાં લેવાઇ રહ્યાં છે. રાજ્યમાં કોરોના ટેસ્ટની સંખ્યા અને કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ વધારવામાં આવ્યું છે.

હાઇકોર્ટનાં આદેશ પછી લોકોનાં અધ્ધર ચડી ગયેલા જીવમાં CM રૂપાણીનાં નિવેદન પછી જીવમાં જીવ આવ્યો

હાલ દરરોજ 4 લાખથી વધુનું વેક્સિનેશન કરી રહ્યા છીએ, 70 લાખ લોકોને વેક્સિન આપી ચૂક્યા છીએ, આપણા હાથમાં હથિયાર છે, વેક્સિન છે, લોકો વેક્સિન લગાવે તે જરૂરી છે

કોરોનાનો કહેર વધ્યો છે, ગુજરાતમાં પણ સંક્રમણ વધ્યું છે. 4 મહાનગરો અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટમાં ટોટલ કેસના કેસ આ ચાર મહાનગરોમાં જોઇ રહ્યા છીએ. અન્ય જિલ્લાઓમાં પણ કેસ વધ્યા છે. 1 વર્ષથી પ્રજાના સહકારથી કોરોના સામે લડ્યા અને સંઘર્ષ કરતા આવ્યા છીએ. જે રીતે દેશભરમાં કોરોનાનું વાતાવરણ છે. હજુ પણ કેસ વધશે. તેનાથી આપણે ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે.

હાલ દરરોજ 4 લાખથી વધુનું વેક્સિનેશન કરી રહ્યા છીએ. 70 લાખ લોકોને વેક્સિન આપી ચૂક્યા છીએ. આપણા હાથમાં હથિયાર છે, વેક્સિન છે, લોકો વેક્સિન લગાવે તે જરૂરી છે. તો માસ્ક વ્યવસ્થિત પહેરે છે તેમાં 2 ટકા જ કોરોના થાય છે. તો 98 ટકા લોકો બચી જાય છે. 104 તરફથી વાન પહોંચી ઝશે અને ચેક કરીને ટ્રિટ મેન્ટ શરૂ થઇ જશે. 50 સંજીવની રથ વધારીને 100 સંજીવની રથ થાય તેવી વ્યવસ્થા કરી છે. હોસ્પિટલમાં ઝડપથી બેડ મળી જાય તે માસુરતમાં જે ચર્ચા કરી છે તેમાં 3-4 નિર્ણય કર્યા છે. કે સુરતમાં ખાનગી નર્સિંગો 10-20 બેડ નર્સિંગ ચલાવે છે તેમને પણ કોવિડ કેર ચલાવવાની મંજૂરી આપી છે.ત્યાં આઇસીયૂ ન હોય અને ટ્રિટ મેન્ટ આપે, જેમ કોવિડ રજિસ્ટ્રર હોસ્પિટલ છે ત્યાં બેડ રોકાય નહીં અને ત્યાં અલગ ટ્રિટમેન્ટ થાય એટલા માટે આ છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.

હાઇકોર્ટની ચર્ચા થઇ છે, કમલ ત્રિવેદી એડવોકેટ સાથે વાતચીત થઇ છે. આજે રાત્રે વકિલ તરફથી સમગ્ર રિપોર્ટ મળશે. હાઈકોર્ટે જે કહ્યું છે તે સંદર્ભમાં અમને મળશે, અમારો કોર ગ્રુપ ચર્ચા કરશે. કોઇ ડિટેઇલ વધુ નથી મારી પાસે. લોકો ચિંતા ન કરે. સરકારનો સ્પષ્ટ અભિગમ છે, કોરોના સામેના સંઘર્ષમાં કોઇ પીછેહઠ થશે નહીં. લોકોને તકલીફ ન પડે અને કોરોના પણ લોકોને ન થાય તે પણ અમારી જવાબદારી છે. લોકોના હિતમાં અમે નિર્ણય કરીશું. 800 બેડ હોસ્પિટલમાં બેડ વધારીએ છીએ. 300 નવા વેન્ટિલટર મળશે. ખાનગી અને સરકારી હોસ્પિટલમાં અછત ન પડે.સાથે રેમડેસિવીર ઇન્જેક્શન કોવિડનો ઇલાજ કરે છે. તેની માંગ અને સોર્ટેજ છે. તો રાજ્ય સરકારે ગઇકાલે 3 લાખ રેમડેસિવીર ઇન્જેક્શનનો ઓર્ડર આપ્યો છે. ગુજરાતમાં જ કેડિલા ઝાયડસ કંપની બનાવે છે, ત્યાંથી સપ્લાઇ શરૂ થઇ ચૂકી છે. કાલથી નિયમિત મળતા રહેશે.

Share:
Tags :
News Jamnagar

You may also like

જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારમાં અંદાજિત શરેરાશ ૫૩.૯૮ ...

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...

હેલ્લો ફ્રેન્ડ આજે મારો જન્મદિવસ છે આપ બધા આવજો મારી બર્થ...

મુસ્લિમ બિરાદરો દ્વારા કોરોના કાળના બે વર્ષ બાદ રમઝાનની ...

ભાજપ ચુંટણી મોડમાં ---પાટીલઅને પ્રભારીની ધડાધડ સુચનાઓ- લે...

ગુજરાતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં

એમીક્રોન જામનગરમાં? સપ્તાહબાદ આવશે રિપોર્ટ

બૌદ્ધિક અસમર્થતા,ઓટીઝમ અને સેરેબ્રલ પાલ્સી પ્રકારની દિવ્ય...

શુક્રવારેથી સવારે 9 થી સાંજના 7 સુધી ચાલુ રાખી શકાશે એટલે...

ગુજરાત ના યુનિવર્સિટી ના છાત્રો ને મેરીટ પ્રમાણે પ્રોગેશન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

News Updates

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...

September 26, 2023

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

કાંટાળી વાડમાંથી મળેલું ફુલ હવે અમેરિકાની ગલીઓમાં મહેકશે

વાયરલ કન્ઝકટીવાઇટીસના સંક્રમણથી બચવા માટે આટલી કાળજી રાખ...

Recent News

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

September 26, 2023

ધ ગ્રેટ અંબાણીજી વિષે પુસ્તક લખનાર PNનુ ગ્રેટ સંબોધન

September 25, 2023

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

August 15, 2023

Jamnagar

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

September 26, 2023

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

August 12, 2023

સરકારી ન્યુ સ્કુલે નવો રાહ ચીંધ્યો

August 01, 2023

Public Voice

હેલ્લો ફ્રેન્ડ આજે મારો જન્મદિવસ છે આપ બધા આવજો મારી બર્થ...

August 21, 2022

મુસ્લિમ બિરાદરો દ્વારા કોરોના કાળના બે વર્ષ બાદ રમઝાનની ...

May 03, 2022

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

June 27, 2021

Dharmik

જામનગર માં આજે કલાત્મક તાજીયા પડ માં આવશે આખરી ઓપ આપવામાં...

July 28, 2023

જામનગરમાં હર્ષોલ્લાસ થી ઈદ ઉલ ફિત્ર ની ઉજવણી કરવામાં આવી.

April 22, 2023

જામનગરના કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને સ્...

April 17, 2023

News Jamnagar is the best news website. It provides news from many areas.

Contact us : newsjamnagar52@gmail.com

@2023 - newsjamnagar.com. All Rights Reserved. Designed and Developed by Newsreach