મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગુજરાતમાં ક્યાયં લોડકાઉન નહીં મુુખ્યમંત્રી જાહેરાત
News Jamnagar April 06, 2021
ગુજરાતમાં ક્યાયં લોડકાઉન નહીં મુુખ્યમંત્રી જાહેરાત
રાજ્યના 20 શહેરમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ મેળાવડામાં 100 લોકોને જ મંજૂરી
30 એપ્રિલ સુધી તમામ મોટા કાર્યક્રમો સ્થગિત કરાયા
સરકારી કચેરીઓમાં શનિ-રવિ રજા રહેશે
તમામ લોકોને કોવિડ ગાઈડલાઈન કરવા અપીલ.
ગુજરાતના આ 20 શહેરોમાં કાલથી રાત્રી કર્ફ્યુ રાત્રે 8 થી સવારે 6
અમદાવાદ
સુરત
રાજકોટ
વડોદરા
જૂનાગઢ
ગાંધીનગર
જામનગર
ભાવનગર
આણંદ
નડિયાદ
મહેસાણા
મોરબી
પાટણ
ગોધરા
દાહોદ
ભુજ
ગાંધીધામ
ભરૂચ
સુરેન્દ્રનગર
અમરેલીગુજરાત સરકારે હજુ સુધી લોકડાઉન અંગે ન કરી જાહેરાત
8 મહાનગરો ઉપરાંત આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરાઝ દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલીમાં રાત્રી કરફ્યુ
ગાંધીનગર માં પણ રાત્રી કરફ્યુ લાગુ
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025