મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સ્વામિનારાયણ મંદિર અનિશ્ચિત સમય માટે બંધ નો લેવાયો નિર્ણય જામનગરમાં આવેલ.
News Jamnagar April 10, 2021
જામનગર
જામનગર તા. 10
રાજ્ય માં અને જામનગરમાં વકરી રહેલા કોરોના વાઈરસના કાળા કહેર ને કારણે જામનગર બાયપાસ નજીક ખંભાળીયારોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર
અનિશ્ચિત સમય માટે દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. તેમ મંદિરના ધર્મનિદ્ધિદાસજી મહારાજની યાદીમાં જણાવાયું છે.
સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ વધતા સોમનાથ ટ્રસ્ટે લીધો નિર્ણય .
વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદીર આવતીકાલથી દર્શનાર્થીઓ માટે બંધ .
સોમનાથ ટ્રસ્ટ હસ્તકના ગીતામંદીર ભાલકા મંદીર સહીત મંદિરો આવતીકાલથી દર્શનાર્થીઓ માટે બંધ .
સોમનાથ મંદીર સહીત ટ્રસ્ટના મંદીરો અનિશ્ચિત મુદત સુધી દર્શનાર્થીઓ માટે બંધ.
અહેવાલ સબીર દલ
Tags :
You may also like
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...
September 26, 2023