મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
નાના એવા ગામમાં કોરોના નો કાળો કેર વરસતા સંપુણ સ્વૈચ્છીક લોકડાઉન .
News Jamnagar April 10, 2021
જામનગર
રાજ્ય અને સોરાષ્ટ્ર માં વધતા જતા કોરોના ના પગલે જામનગર જિલ્લા ના કાલાવડના નવાગામમાં લેવાયો સ્વૈચ્છીક લોકડાઈન નો નિર્ણય આ ગામ ની કુલ વસ્તી 2500 ને આસપાસ છે
ગામ વધતા જતા કોરોના ના પોઝિટીવ કેસ ને લઈને લેવા માં આવ્યો છે નિર્ણય.
નિર્ણય નવાગામ ગામ પંચાયત દ્વારા નકકી કરવામા આવે છે કે આવતીકલેથી તારીખ ૧૧/૪/૨૧ થી ૧૭ / ૪ / ર ૧ સુધી સંપુણ સ્વૈચ્છીક લોકડાઉન કરવામાં આવે છે .
તેમજ ત્યાર પછી સવારના ૧૦-૦૦ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવામાં આવશે . ત્યાર બાદ કોઈપણ વ્યકિત એ દુકાનો ખોલવાની નથી જેની દરેક વ્યકિત એ નોંધ લેવી . જો આ નિયમનો ભંગ કરવામાં આવશે તો કાયદેસર પોલીસ કાર્યવાહી કરવામાં આવશે જેની ગામ ના લોકો ને જાણ કરવામાં આવી હતી નવાગામ સરપંચ સંજયભાઈ ચોવટિયા એ યાદીમાં જણાવેલ છે.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025