મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કોરોના સંક્રમણ અટકાવવા વેક્સિન લેવા તેમજ માસ્ક પહેરવા અંગે લોકોને જાગૃત કરવા માટે એક નવતર પ્રયોગ
News Jamnagar April 11, 2021
રાજકોટ
રાજ્ય માં હાલમાં ચાલી રહેલા કોરોના સંક્રમણ ને અટકાવવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાહેબ તેમજ સંયુક્ત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ સાહેબતેમજ ડીસીપી ઝોન ૨ મનોહરસિંહ જાડેજા સાહેબ તેમજ એસીપી પશ્ચિમ વિભાગ પી કે દિયોરા સાહેબ દ્વારા સૂચના આપવામાં આવી છે કે હાલમાં ચાલી રહેલા કોરોના સંક્રમણ ને અટકાવવા માટે માસ્ક પહેરવું અને વેક્સિન લેવી આ બે ઉપાય જે બાબતે લોકોને વધુમાં વધુ જાગૃત કરવા._
સરકાર શ્રી દ્વારા પણ લોકોને અવારનવાર જુદા જુદા માધ્યમો દ્વારા લોકોને જાગૃત કરવામાં આવે છે._
રાજકોટ શહેર ના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા પણ કોરોના સંક્રમણ અટકાવવા વેક્સિન લેવા તેમજ માસ્ક પહેરવા અંગે લોકોને જાગૃત કરવા માટે એક નવતર પ્રયોગ અપનાવ્યો છે._
ચિત્રનગરી ના કલાકારો દ્વારા 150 ફૂટ રિંગ રોડ, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેકટર ખુમાનસિંહ વાળા સાહેબ સાથે કોરોના જાગૃતિ માટે રોડ પર બે ચિત્ર બનાવવામાં આવેલ.એક વેક્સિન જાગૃતિ માટે અને બીજું ચિત્ર એક નાની બાળકી બે હાથ જોડી ને તેમના વડીલો ને કહે છે કે તમારા બાળક માટે માસ્ક પહેરો* અને ઘરે રહો*.ચિત્ર નગરી ના કલાકાર *રૂપલબેન સોલંકી,લલિત ભાઈ માલવિયા, જય દવે અને શિવમ અગ્રવાલ* દ્વારા આ ચિત્રો બનાવવામાં આવેલ.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025