મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર હાપા માર્કેટ યાર્ડ નો મહત્વ ની નિર્ણય
News Jamnagar April 12, 2021
જામનગર
રાજ્ય માં અને સૌરાષ્ટ્ર માં વધતાજતાં કોરોના સંક્રમણ ને લઈ ને જામનગર હાપા માર્કેટ યાર્ડ ના સેક્રેટરી હિતેષ ભાઈ પટેલ એ યાદી માં જણાવેલ છે.
કે જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ કોરોના સંક્રમણ વધુ હોઈ જેથી એ.પી.એમ.સી.હાપા ખાતે સપ્તાહ માં સોમવારે થી ગુરુવાર સુધી હરાજી તથા માલ ની આવક ચાલુ રહેશે .
શુક્રવારે શનિવાર અને રવિવારે હરાજી થતાં માલ ની આવક સંપૂણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ફાઈલ તસવીરો.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024