• Home
  • National
  • Gujarat
  • Jamnagar
  • Political
  • Public Voice
  • News Updates
  • Crimes
  • Dharmik
  • Editor Report's

Political

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...

October 31, 2022

વોર્ડ નંબર 12માં કારોબારી બેઠક યોજાઈ હતી.

જિલ્લાના યુવા નેતા આંદોલનકારી આહીર સંજય ચેતરીયા એ આમ આદમી...

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

જામનગર જિલ્લા ભાજપ મીડીયા સેલ ના કન્વીનર ની નિમણુંક

  1. Home
  2. સરકારે તિજોરી ખોલી ખર્ચો કરી ને ગુજરાત ની જનતાની જાન ની પરવાહ કરી છે... દિવસ રાત જોયા વિના સરકાર કામ કરી રહી છે...
Breaking News

સરકારે તિજોરી ખોલી ખર્ચો કરી ને ગુજરાત ની જનતાની જાન ની પરવાહ કરી છે... દિવસ રાત જોયા વિના સરકાર કામ કરી રહી છે...

News Jamnagar April 13, 2021

સરકારે તિજોરી ખોલી ખર્ચો કરી ને ગુજરાત ની જનતાની જાન ની પરવાહ કરી છે...  દિવસ રાત જોયા વિના સરકાર કામ કરી રહી છે...

રાજ્ય
વિજય રૂપાણીએ હાઇકોર્ટ ની ઝાટકણી પછી કર્યો સરકાર નો બચાવ.સરકારે તિજોરી ખોલી ખર્ચો કરી ને ગુજરાત ની જનતાની જાન ની પરવાહ કરી છે.

દિવસ રાત જોયા વિના સરકાર કામ કરી રહી છે…

રોજ 6000 ની આસપાસ નવા કેસ આવી રહ્યા છે સમગ્ર દેશમાં કેસો વધી રહ્યા છે.રાજ્ય સરકારે 10 દિવસમાં 1.25 ઇન્જેક્શન હોસ્પિટલોમાં આપ્યા.અનેક રાજ્યો ગુજરાતમાંથી ઇન્જેક્શનો મંગાવે છે.

ડોક્ટરો બિનજરૂરી પ્રિસ્ક્રીપશન ના લખે.15 દિવસમાં 15 હજાર થી વધુ બેડ ઉભા કર્યા.

અમદાવાદમાં દરરોજના 30,000 ટેસ્ટ થાય છે.અમદાવાદમાં 150 ધન્વંતરી રથો ચાલી રહ્યા છે.

અમદાવાદમાં 1500 સંજીવની રથ ફરી રહ્યા છે.રોજના 104 ઉપર રોજ ના 20,000 ફોન રિસીવ કરી રહી છે સરકાર..

સુરતમાં છેલ્લા 15 દિવસમાં 15000 બેડ વધાર્યા છે.200 ધનવતરી રથ સુરતમાં ચાલુ છે અને 150 સંજીવની રથ ફરી રહ્યા છે.

રાજકોટમાં આવતા 10 દિવસમાં 2400 બેડ વધારવામાં આવશે.Rtpcr ટેસ્ટ નો રિપોર્ટ 24 કલાકમાં આપવામાં આવે છે.

રાજ્ય સરકારે હોસ્પિટલોમાં Oxygen બેડ વધાર્યા.ગુજરાતની જનતા ચિંતા ના કરે બધી જ હોસ્પિટલોમાં Oxygen ની પુરે પુરી વ્યવસ્થા કરવામાં આવી છે.

14 તારીખ થી લગ્નમાં 50 લોકો ની જ છૂટ આપવામાં આવશે.30 એપ્રિલ સુધી જાહેર કાર્યક્રમો સંપૂર્ણ બંધ.

એપ્રિલ અને મે મહિના ના બધા જ ધાર્મિક તહેવારો જાહેરમાં કરવાની મનાઈ ફરમાવવામાં આવી.રાજ્યસરકારે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કર્યો છે વધારો.સરકાર બધી બાબતો માં કડક કાર્યવાહી કરી છે, અને બધા નિર્ણયો ઈમાનદારી થી કર્યા છે…

કોરોના ના 95 % લોકો સજા થઈ ને ઘરે પાછા જાય છે…

સરકારના તમામ મંત્રી અધિકારીઓ તમામ કામ પડતા મૂકીને કોરોના સંક્રમણને ઘટાડવાના કામ લાગી પડ્યા છે…

Share:
Tags :
News Jamnagar

You may also like

જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારમાં અંદાજિત શરેરાશ ૫૩.૯૮ ...

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...

હેલ્લો ફ્રેન્ડ આજે મારો જન્મદિવસ છે આપ બધા આવજો મારી બર્થ...

મુસ્લિમ બિરાદરો દ્વારા કોરોના કાળના બે વર્ષ બાદ રમઝાનની ...

ભાજપ ચુંટણી મોડમાં ---પાટીલઅને પ્રભારીની ધડાધડ સુચનાઓ- લે...

ગુજરાતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં

એમીક્રોન જામનગરમાં? સપ્તાહબાદ આવશે રિપોર્ટ

બૌદ્ધિક અસમર્થતા,ઓટીઝમ અને સેરેબ્રલ પાલ્સી પ્રકારની દિવ્ય...

શુક્રવારેથી સવારે 9 થી સાંજના 7 સુધી ચાલુ રાખી શકાશે એટલે...

ગુજરાત ના યુનિવર્સિટી ના છાત્રો ને મેરીટ પ્રમાણે પ્રોગેશન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

News Updates

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...

September 26, 2023

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

કાંટાળી વાડમાંથી મળેલું ફુલ હવે અમેરિકાની ગલીઓમાં મહેકશે

વાયરલ કન્ઝકટીવાઇટીસના સંક્રમણથી બચવા માટે આટલી કાળજી રાખ...

Recent News

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

September 26, 2023

ધ ગ્રેટ અંબાણીજી વિષે પુસ્તક લખનાર PNનુ ગ્રેટ સંબોધન

September 25, 2023

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

August 15, 2023

Jamnagar

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

September 26, 2023

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

August 12, 2023

સરકારી ન્યુ સ્કુલે નવો રાહ ચીંધ્યો

August 01, 2023

Public Voice

હેલ્લો ફ્રેન્ડ આજે મારો જન્મદિવસ છે આપ બધા આવજો મારી બર્થ...

August 21, 2022

મુસ્લિમ બિરાદરો દ્વારા કોરોના કાળના બે વર્ષ બાદ રમઝાનની ...

May 03, 2022

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

June 27, 2021

Dharmik

જામનગર માં આજે કલાત્મક તાજીયા પડ માં આવશે આખરી ઓપ આપવામાં...

July 28, 2023

જામનગરમાં હર્ષોલ્લાસ થી ઈદ ઉલ ફિત્ર ની ઉજવણી કરવામાં આવી.

April 22, 2023

જામનગરના કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને સ્...

April 17, 2023

News Jamnagar is the best news website. It provides news from many areas.

Contact us : newsjamnagar52@gmail.com

@2023 - newsjamnagar.com. All Rights Reserved. Designed and Developed by Newsreach