મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર જિલ્લામાં તમામ ધાર્મિક સ્થાનો તા .30 એપ્રિલ સુધી બંધ રાખવા જિલ્લા કલેકટર રવિશંકરએ કરી અપીલ
News Jamnagar April 13, 2021
જામનગર
જામનગર જિલ્લામાં તમામ ધાર્મિક સ્થાનો તા .૩૦ એપ્રિલ સુધી બંધ રાખવા કલેકટરની અપીલ રાજયમાં coVID – 19 ના કેસોમાં વધારો થતો હોવાથી સરકારશ્રીના ગૃહવિભાગના તા .૧૨ / ૦૪ / ૨૦૨૧ ના હુકમથી સુચનાઓ બહાર પાડવામાં આવેલ છે.
જે અનુસાર COVID – 19 ના કેસોની સંખ્યામાં થતો વધારો ધ્યાને લેતા તેમજ તેનું સંક્રમણ ફેલાય નહીં તે માટે જામનગર જિલ્લામાં આવેલ તમામ ધાર્મિક સ્થાનો તા .30 / 08 / ૨૦૨૧ સુધી જાહેર જનતા માટે બંધ રાખવા આથી અપિલ કરવામાં આવે છે.
ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પુજા / વિધી ધાર્મિક સ્થાનોના સંચાલકો / પુજારીશ્રીઓ દ્વારા મર્યાદિત લોકો સાથે જ કરવામાં આવે તેમજ શ્રધાળુઓને ધાર્મિક સ્થાનોમાં પ્રત્યક્ષ દર્શન ન કરવા જવાની જાહેરહિતમાં અપિલ કરવામાં આવે છે . જિલ્લા મેજિસ્ટ્રેટ જામનગર
ફાઈલ તસ્વીર
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024