મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
રાજ્યમાં લૉકડાઉન નહીં લાગે પરંતુ કડક નિયમો લાગુ કરવાનો હવે સમય આવી ગયો છે : ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રમાં કલમ 144 લાગુ .
News Jamnagar April 14, 2021
મહારાષ્ટ્ર.
મહારાષ્ટ્રના CM એ કહ્યું : રાજ્યમાં સ્થિતિ હવે ઘણી ગંભીર બની ગઈ છે ડિસેમ્બર સુધી તો કોરોના કાબુમાં હતો.
મહારાષ્ટ્રમા કોરોના હવે બેકાબુ થયો છે.કોરોનાના દર્દીઓની સંખ્યાઓએ બધા રેકોર્ડ તોડ્યા
કોરોના પરની બધી સુવિધાઓ હવે ઓછી પડી રહી છે.
મહારાષ્ટ્રના હોસ્પિટલ પર ઘણું દબાણ સર્જાયુ છે.
મહારાષ્ટ્રમાં Remdisevir, ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. PM મોદીને રાજ્યની સ્થિતિ અંગે જાણ કરાઈ છે.
મહારાષ્ટ્રના CM એ કહ્યું : અન્ય રાજ્યો પાસેથી ઓક્સિજનની માગણી કરી છે
PM પાસેથી ઓક્સિજન સપ્લાયમાં સૈન્ય સહાય માગી. હવાઈ માર્ગથી ઓક્સિજનની સપ્લાય કરવામાં આવે.
ઓક્સિજન-વેન્ટિલેટરના બેડ વધારી રહ્યા છે ડોકટરની સર્વિસમાંથી રિટાયર થનારાને મદદની માગ
રોજી-રોટી સાથે જીવન પણ ઘણું મહત્વનું છે
મહારાષ્ટ્રના CM એ કહ્યું : રાજ્યમાં આવતીકાલ રાતના 8 થી નવા પ્રતિબંધ લાગૂ
15 દિવસો માટે રાજ્યમાં સેક્શન 144 લાગૂ થશે આવશ્યક સેવા સિવાય બધી સેવાઓ બંધ
માત્ર જરૂરી સેવાઓ માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા
Take Away, હોમ ડિલિવરીની સેવા ઉપલબ્ધ રહેશે.
રાજ્યની 7 કરોડ જનતાને મફત અનાજ આપીશું વ્યક્તિદીઠ 3kg ઘઉ, 2kg ચોખા મફત આપીશું
12 લાખ મજૂરોની `1,500 ની મદદ કરીશું આદિવાસી પરિવારોને `2,000 ની મદદ.
5,500 કરોડના આર્થિક મદદના પેકેજની જાહેરાત.
રાજ્યમાં 30 એપ્રિલ સુધી કલમ 144 લાગૂ રહેશે
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025