• Home
  • National
  • Gujarat
  • Jamnagar
  • Political
  • Public Voice
  • News Updates
  • Crimes
  • Dharmik
  • Editor Report's

Political

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...

October 31, 2022

વોર્ડ નંબર 12માં કારોબારી બેઠક યોજાઈ હતી.

જિલ્લાના યુવા નેતા આંદોલનકારી આહીર સંજય ચેતરીયા એ આમ આદમી...

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

જામનગર જિલ્લા ભાજપ મીડીયા સેલ ના કન્વીનર ની નિમણુંક

  1. Home
  2. કોળી સમાજ જામનગર તથા સુર્યવંશી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત સહયોગથી નિઃશુલ્ક કોરોના વેકસીન કેમ્પ યોજાયો હતો
Dharmik

કોળી સમાજ જામનગર તથા સુર્યવંશી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત સહયોગથી નિઃશુલ્ક કોરોના વેકસીન કેમ્પ યોજાયો હતો

News Jamnagar April 16, 2021

કોળી સમાજ જામનગર તથા સુર્યવંશી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત સહયોગથી નિઃશુલ્ક કોરોના વેકસીન કેમ્પ યોજાયો હતો

જામનગર
કોળી સમાજ જામનગર તથા સુર્યવંશી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત અને જામનગર મહાનગરપાલિકા નવાગામ ઘેડ , શહેરી આરોગ્ય કેન્દ્રના સહયોગથી નિઃશુલ્ક કોરોના વેકસીન કેમ્પ યોજાયો . કોળી સમાજ જામનગર તથા સુર્યવંશી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને જામનગર મહાનગરપાલિકા નવાગામ ઘેડ , શહેરી આરોગ્ય કેન્દ્રના સહયોગથી સર્વ સમાજ માટે નિઃશુલ્ક કોરોના વેકસીન કેમ્પ યોજવામાં આવેલ હતો .

આ કેમ્પમાં આરોગ્ય કેન્દ્રના વડા ડો . અભિષેક કનખરા તથા પધારેલ સમાજ અને રાજકીય હોદેદારોના વરદ હસ્તે દિપ પ્રાગટય કરી અને કોરોના વેકસીન કેમ્પ ખુલ્લો મુકવામાં આવેલ જેમાં જામનગર નવાગામ ઘેડ માં રહેતા ૪૫ વર્ષ ઉપરના લોકો ને કુલ ૫૫ લોકોને વેકસીન આપવામાં આવેલ હતી . આ કેમ્પમાં આરોગ્ય કેન્દ્રના ડો . અભિષેક કનખરા , ડો . અલ્પેશભાઈ તથા આરોગ્ય સંપુર્ણ ટીમ તેમજ જામનગર મહાનગરપાલિકા વોર્ડ નં . ૪ ના કોર્પોરેટર શ્રી રચનાબેન નંદાણીયા , પૂર્વ વિરોધપક્ષના નેતા શ્રી આનંદભાઈ ગોહિલ , કોંગ્રેસમ મહિલા સુષ્માબા જાડેજા , કિશાન મોરચા પ્રદેશના વાઈસ ચેરમેન શ્રી કર્ણદેવસિંહ જાડેજા , તળપદા સમાજના મંત્રી , ખજાનચી , રામજીભાઈ ઝંઝુવાડીયા , કોટવાર રાજેશભાઈ મેરાણી , મહાકાળી સેવા મેનેજીંગ ટ્રસ્ટી મનસુખભાઈ મકવાણા , પ્રમુખ કુરજીભાઈ રાઠોડ , ટ્રસ્ટી શ્રી બીજલભાઈ ડાભી , કાંતીલાલ રાઠોડ , મહેશભાઈ ગુજરાતી , ખીમજીભાઈ સદાદીયા તેમજ કારોબારી સભ્ય સવજીભાઈ ડાભી , કોળી સમાજના કાર્યકર્તા જેન્તીભાઈ રાઠોડ , રણજીતભાઈ ડાભી , ( ભુવા ) મનુભાઈ ડાભી તેમજ આહિર સમાજના ગોવાભાઈ આહિર , કોળી સમાજના હિરાભાઈ ડાભી , ચમનભાઈ જેસંગભાઈ , ભીમાભાઈ કારાભાઈ , કમલેશભાઈ માધુભાઈ , ધરમશીભાઈ કરશનભાઈ , ગોવિંદભાઈ , જેસંગભાઈ , બળદેવભાઈ , રાણાભાઈ , ભીખુભાઈ પ્રેમજીભાઈ , સુરેશભાઈ સરવૈયા , અજય મગનભાઈ કાનજીભાઈ હિરાભાઈ , રોહિત , નાનજીભાઈ , જયેશભાઈ ભીમજીભાઈ , પોપટભાઈ ગુજરાતી , ભરતભાઈ બચુભાઈ રાઠોડ , જેન્તીભાઈ મકવાણા , વિશાલ રાઠોડ , ચંદ્રેશ મકવાણા , ગૌતમ ડાભી , મહિલા કાર્યકર્તા , વિરૂબેન કંટારિયા , હંસાબેન ડાભી , રાધાબેન સદાદીયા , દેવકુંવરબેન મકવાણા , સંતોકબેન ડાભી , અંજનાબેન રાઠોડ , રાધાબેન ડાભી , હંસાબેન ગુજરાતી , જયાબેન મકવાણા સુર્યવંશી ટ્રસ્ટ ટ્રસ્ટી જયેશભાઈ કંટારિયા અને નરેશભાઈ રાઠોડ , આ કેમ્પને સફળ બનાવવા વોર્ડ નં . ૪ મહિલા કોર્પોરેટર શ્રી રચનાબેન નંદાણીયા , પુર્વ વિરોધ પક્ષના નેતા આનંદભાઈ ગોહિલ , મહિલા અગ્રણી સુષમાબા જાડેજા , ટ્રસ્ટના પ્રમુખ સુભાષભાઈ ગુજરાતીએ ભારતે જહેમત ઉઠાવેલ હતી અને આ કેમ્પનું સંપુર્ણ સંચાલન ટ્રસ્ટના કાર્યકારી પ્રમુખ જયેશભાઈ કંટારિયા અને ટ્રસ્ટના મંત્રી નરેશભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવેલ હતું .

Share:
Tags :
News Jamnagar

You may also like

જામનગર માં આજે કલાત્મક તાજીયા પડ માં આવશે આખરી ઓપ આપવામાં...

જામનગરમાં હર્ષોલ્લાસ થી ઈદ ઉલ ફિત્ર ની ઉજવણી કરવામાં આવી.

જામનગરના કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને સ્...

ધર્મગુરૂ શહેરાવારા સાંઈ ના સાનિધ્ય માં સમસ્ત સિંધી સમાજ ઇ...

ખંભાળિયા તાલુકાના બેહ ગામે 26મી એ જુંગીવારા વાછરાભાઈની જ...

શંકરાચાર્યજી સ્વરૂપાનંદ સરસ્વતીજી બ્રહ્મલીન થતા ઉંડા દુખન...

આજે યૌમે આશુરા કરબલાના શહીદોની યાદમાં સમગ્ર વિશ્વમાં મોહર...

જામનગર માં આજે કલાત્મક તાજીયા પડ માં આવશે આખરી ઓપ આપવામાં...

એતિહાસિક તાજીયા તરીકે ઓળખાતા અમી ના 80 ફુટનાં તાજીયાના સબ...

કોરોનાના ભરડાએ ભરખી લીધા તા....નગરમા બે વર્ષ બાદ નીકળશે ત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

News Updates

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...

September 26, 2023

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

કાંટાળી વાડમાંથી મળેલું ફુલ હવે અમેરિકાની ગલીઓમાં મહેકશે

વાયરલ કન્ઝકટીવાઇટીસના સંક્રમણથી બચવા માટે આટલી કાળજી રાખ...

Recent News

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

September 26, 2023

ધ ગ્રેટ અંબાણીજી વિષે પુસ્તક લખનાર PNનુ ગ્રેટ સંબોધન

September 25, 2023

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

August 15, 2023

Jamnagar

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

September 26, 2023

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

August 12, 2023

સરકારી ન્યુ સ્કુલે નવો રાહ ચીંધ્યો

August 01, 2023

Public Voice

હેલ્લો ફ્રેન્ડ આજે મારો જન્મદિવસ છે આપ બધા આવજો મારી બર્થ...

August 21, 2022

મુસ્લિમ બિરાદરો દ્વારા કોરોના કાળના બે વર્ષ બાદ રમઝાનની ...

May 03, 2022

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

June 27, 2021

Dharmik

જામનગર માં આજે કલાત્મક તાજીયા પડ માં આવશે આખરી ઓપ આપવામાં...

July 28, 2023

જામનગરમાં હર્ષોલ્લાસ થી ઈદ ઉલ ફિત્ર ની ઉજવણી કરવામાં આવી.

April 22, 2023

જામનગરના કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને સ્...

April 17, 2023

News Jamnagar is the best news website. It provides news from many areas.

Contact us : newsjamnagar52@gmail.com

@2023 - newsjamnagar.com. All Rights Reserved. Designed and Developed by Newsreach