• Home
  • National
  • Gujarat
  • Jamnagar
  • Political
  • Public Voice
  • News Updates
  • Crimes
  • Dharmik
  • Editor Report's

Political

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...

October 31, 2022

વોર્ડ નંબર 12માં કારોબારી બેઠક યોજાઈ હતી.

જિલ્લાના યુવા નેતા આંદોલનકારી આહીર સંજય ચેતરીયા એ આમ આદમી...

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

જામનગર જિલ્લા ભાજપ મીડીયા સેલ ના કન્વીનર ની નિમણુંક

  1. Home
  2. 950 બેડની ક્ષમતા ધરાવતી આ કોવિડ હોસ્પિટલને માત્ર 10 દિવસ જેટલા ટૂંકા સમયમાં જ ઉભી કરવામાં આવી છે.
News Updates Breaking News

950 બેડની ક્ષમતા ધરાવતી આ કોવિડ હોસ્પિટલને માત્ર 10 દિવસ જેટલા ટૂંકા સમયમાં જ ઉભી કરવામાં આવી છે.

News Jamnagar April 24, 2021

950 બેડની ક્ષમતા ધરાવતી આ કોવિડ હોસ્પિટલને માત્ર 10 દિવસ જેટલા ટૂંકા સમયમાં જ ઉભી કરવામાં આવી છે.

અમદાવાદ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં નવનિર્મિત ધન્વંતરી કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી

અમિત શાહે હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓનું નિરીક્ષણ કર્યું.શરૂ થનારી હોસ્પિટલને માત્ર 10 દિવસ જેટલા ટૂંકા સમયમાં જ ઉભી કરવામાં આવી છે

અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં 950 બેડની આ કોવિડ હોસ્પિટલનું નિર્માણ ગુજરાત સરકારે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO), કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલયના સહયોગથી કર્યું છે

950 બેડની ક્ષમતા ધરાવતી આ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ માટે ઇન્સેન્ટિવ અને ક્રિટીકલ સંભાળ સહિત તમામ આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ છે

તમામ બેડ ઓક્સીજન સુવિધાથી સજ્જ છે, તેમાં 250 બેડ વેન્ટિલેટર સહિત ICU બેડ પણ રહેશે

હોસ્પિટલમાં 50 ડૉક્ટર અને ડ્યૂટી મેડિકલ અધિકારીઓ સહિત 200થી વધારે મેડિકલ અને પેરા-મેડિકલ સ્ટાફને નિયુક્ત કરવામાં આવશે

કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજીને ગુજરાતમાં કોવિડની સ્થિતિની સમીક્ષા કરી

અમિત શાહ આજે પોતાના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરની સરકારી હોસ્પિટલોમાં કોવિડના દર્દીઓ માટે 10 કરોડ રૂપિયાની સ્વાસ્થ્ય સુવિધાઓ પણ સમર્પિત કરશે

યુદ્ધના ધોરણે પ્રદાન કરવામાં આવેલી આ સુવિધાઓમાં ઓક્સીજન કોન્સન્ટ્રેટરના રૂપમાં 100 Bipap મશીનો છે જેમાં ગાંધીનગર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલ માટે 50-50 મશીનો અને 25 વેન્ટિલેટર શામેલ છે

6 એમ્બ્યુલન્સ, 2 ICU ઓન વ્હીલ્સ અને 2 મોબાઇલ ટેસ્ટિંગ લેબોરેટરી પણ અર્પણ કરી, આ સુવિધાઓ વિશેષરૂપે અમદાવાદ જિલ્લાના 160 ગામડાં અને ગાંધીનગર જિલ્લાના 100 ગામડાંઓમાં ગ્રામીણ વસ્તી અને 4 નગરપાલિકાના લોકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે નવનિર્મિત ધન્વંતરી કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અમિત શાહે હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓનું નિરીક્ષણ કર્યુ હતું. આવતી કાલથી શરૂ થનારી હોસ્પિટલને માત્ર 10 દિવસ જેટલા ટૂંકા સમયમાં જ ઉભી કરવામાં આવી છે. અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં 950 બેડની આ કોવિડ હોસ્પિટલનું નિર્માણ ગુજરાત સરકારે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO), કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલયના સહયોગથી કર્યું છે. આ હોસ્પિટલના કારણે અમદાવાદમાં કોવિડ-19 માટેના બેડની ઉપલબ્ધતામાં વધારો થશે.
950 બેડની ક્ષમતા ધરાવતી આ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ માટે ઇન્સેન્ટિવ અને ક્રિટીકલ સંભાળ સહિત તમામ આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ છે. હોસ્પિટલમાં તમામ બેડમાં ઓક્સીજનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમાં 250 બેડ વેન્ટિલેટર સહિત ICU બેડ પણ રહેશે. આ હોસ્પિટલ રેફરલ હોસ્પિટલ તરીકે કામ કરશે અને તેમાં સેકન્ડરી સંભાળને પણ સામેલ કરવામાં આવશે. હોસ્પિટલમાં 50 ડૉક્ટર અને ડ્યૂટી મેડિકલ અધિકારીઓ સહિત 200થી વધારે મેડિકલ અને પેરા-મેડિકલ સ્ટાફને નિયુક્ત કરવામાં આવશે. આ ઉપરાંત, ગુજરાત યુનિવર્સિટીના 185 યુવાન NSS સ્વયંસેવકો પણ આ હોસ્પિટલની કામગીરીના સંચાલનમાં મદદ કરવા માટે આગળ આવ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજીને ગુજરાતમાં કોવિડની સ્થિતિની સમીક્ષા કરી હતી.અમિત શાહ આજે પોતાના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરની સરકારી હોસ્પિટલોમાં કોવિડના દર્દીઓ માટે 10 કરોડ રૂપિયાની સ્વાસ્થ્ય સુવિધાઓ પણ સમર્પિત કરશે. યુદ્ધના ધોરણે ઉપલબ્ધ કરવામાં આવી રહેલી આ સુવિધાઓમાં ઓક્સીજન કોન્સન્ટ્રેટરના રૂપમાં 100 Bipap મશીનો છે.

જેમાં ગાંધીનગર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલ માટે 50-50 મશીનો અને 25 વેન્ટિલેટર શામેલ છે. આ ઉપરાંત, તાકીદના ધોરણે ઉપયોગમાં લેવા માટે 6 એમ્બ્યુલન્સ, 2 ICU ઓન વ્હીલ્સ અને 2 મોબાઇલ ટેસ્ટિંગ લેબોરેટરી પણ અર્પણ કરવામાં આવી છે. આ સુવિધાઓ વિશેષરૂપે અમદાવાદ જિલ્લાના 160 ગામડાં અને ગાંધીનગર જિલ્લાના 100 ગામડાંઓમાં ગ્રામીણ વસ્તી અને 4 નગરપાલિકાના લોકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. શ્રી અમિત શાહ ગાંધીનગરની અન્ય સરકારી હોસ્પિટલોને પણ આરોગ્ય ઉપકરણ અને સુવિધાઓ પ્રદાન કરશે.

Share:
Tags :
News Jamnagar

You may also like

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

કાંટાળી વાડમાંથી મળેલું ફુલ હવે અમેરિકાની ગલીઓમાં મહેકશે

વાયરલ કન્ઝકટીવાઇટીસના સંક્રમણથી બચવા માટે આટલી કાળજી રાખ...

સુરત પોલીસ દ્વારા ૧૧ દિવસની અંદર ચાર્જશીટ થઈ ફાઈલ માત્ર સ...

સરકારી ન્યુ સ્કુલે નવો રાહ ચીંધ્યો

જામનગરના સુન્ની મુસ્લીમ સમાજ વુલનમીલનો કાર્યભાર નવી યંગ ક...

જામનગર માં આજે કલાત્મક તાજીયા પડ માં આવશે આખરી ઓપ આપવામાં...

ઘર આંગણે જ મતદારયાદીમાં સુધારો કરવાની તક મળી રહી છે ત્યાર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

News Updates

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...

September 26, 2023

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

કાંટાળી વાડમાંથી મળેલું ફુલ હવે અમેરિકાની ગલીઓમાં મહેકશે

વાયરલ કન્ઝકટીવાઇટીસના સંક્રમણથી બચવા માટે આટલી કાળજી રાખ...

Recent News

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

September 26, 2023

ધ ગ્રેટ અંબાણીજી વિષે પુસ્તક લખનાર PNનુ ગ્રેટ સંબોધન

September 25, 2023

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

August 15, 2023

Jamnagar

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

September 26, 2023

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

August 12, 2023

સરકારી ન્યુ સ્કુલે નવો રાહ ચીંધ્યો

August 01, 2023

Public Voice

હેલ્લો ફ્રેન્ડ આજે મારો જન્મદિવસ છે આપ બધા આવજો મારી બર્થ...

August 21, 2022

મુસ્લિમ બિરાદરો દ્વારા કોરોના કાળના બે વર્ષ બાદ રમઝાનની ...

May 03, 2022

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

June 27, 2021

Dharmik

જામનગર માં આજે કલાત્મક તાજીયા પડ માં આવશે આખરી ઓપ આપવામાં...

July 28, 2023

જામનગરમાં હર્ષોલ્લાસ થી ઈદ ઉલ ફિત્ર ની ઉજવણી કરવામાં આવી.

April 22, 2023

જામનગરના કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને સ્...

April 17, 2023

News Jamnagar is the best news website. It provides news from many areas.

Contact us : newsjamnagar52@gmail.com

@2023 - newsjamnagar.com. All Rights Reserved. Designed and Developed by Newsreach